________________
આસવ-અધિકાર,
[ તૃતીય “તપ નારિપુ મૈથ્યાનિ તિતિા” આનું વિવરણ કરતાં એ પત્રમાં વિવરણુકાર શ્રીમુનિચન્દ્રસૂરિ કથે છે કે“વરતિનિત્તા મૈત્રી, કુનાશિની તથા વાળા
परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥" અર્થાત પરના કલ્યાણનું ચિન્તન તે મિત્રી, પરના દુઃખને વિનાશ કરનારી ભાવના તે “કરુણા", પરના સુખથી સતેષ તે “મુદિતા ” અને પરના દે તરફ લક્ષ્ય ન આપવું તે “ઉપેક્ષા' છે.
આ ઉપરથી મૈત્રી વગેરે ચારેનું લક્ષણ સમજાયું હશે. આથી તેના ભેદે ઉપર પ્રકાશ પાડનારાં નિમ્નલિખિત પદ્યો રજુ કરાય છે –
" उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगाऽन्यहितयुता चैव करुणा तु ॥ मुखमात्रे सखेतावनुबन्धयुते परे च मुदिता तु।
करुणा तु बन्धनिर्वेदतत्त्वसारा युपेक्षेति ॥' અર્થાત ઉપકારી, અનુપકારી, સ્વજન અને પરજન સંબંધી એમ સામાન્ય રીતે મંત્રી ચાર પ્રકારની છે. કરુણા એ મોહ, અસુખ, સંવેગ અને અન્યના કલ્યાણુથી યુક્ત છે. કેવળ સુખી અને શુભ હેતુવાળા અર્થાત ઉત્તમ સામગ્રીવાળા તેમજ અનુબન્ધથી યુક્ત એવા પરને વિષે ભક્તિરાગરૂપ કરુણા તે મુદિતા યાને પ્રમાદ છે, જ્યારે ઉપેક્ષા તો બન્ધ અને નિર્વેદ તત્ત્વના સારરૂપ છે.
આ ચાર ભાવનાઓના વિષયનું નિમ્નલિખિત પદ્ય વિશિષ્ટ વેતન કરે છે – મન મૈત્ર વારિરિપુ, કોમન ! જુળિg શેષતા भवार्त्तिदीनेषु कृपारसं सदा-ऽप्युदासवृत्तिं खलु निर्गुणेष्वपि ॥"
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ ભેગશાસ્ત્રમાં આ ભાવનાઓના સ્વરૂપના નિરૂપણાથે ચતુર્થ પ્રકાશમાં આપેલાં નિમ્નલિખિત પદ્યો મનનીય હાઈ કંઠસ્થ કરવા લાયક છે – " मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।
मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ११८ ॥ ૧ તત્વાર્થ (અ. ૭, સુ. ૬ ) જે દિવ્ય પ્રકાશ પાડે છે તેનું આ પ્રતિબિમ્બ જણાય છે. ૨ સરખાવો– __ "सर्वेऽत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःसमाप्नुयात् ॥ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org