________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. अपास्ताशेषदोषाणां, वस्तुतत्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स 'प्रमोदः ' प्रकीर्तितः ॥ ११९ ॥ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । પ્રતિકારપરા ગુજ, ‘જાણ =વિધી છે૧૨૦ | ના નિરા, રેવતાક્રુષિ
, તન” માધ્યમુરિત રહ્યા
અર્થાત કેઈ પણ જીવ પાપ ન કરે, કઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, આ જગત(ના સર્વ છો રાગ, દ્વેષથી) મુક્ત થાઓ. આ પ્રકારની બુદ્ધિ તે મિત્રી કહેવાય છે. જેમનામાંથી હિંસાદિ સમગ્ર દે દૂર થયા છે અને જે વસ્તુના સ્વરૂપને જેનારા છે તે મહાપુરુષોના શમ, દમ, ગાંભીર્ય, વૈર્ય વગેરે ઉત્તમ ગુણને વિષે ગુણપણને જે પક્ષપાત તે “પ્રમ' કહેવાય છે. દીન, દુઃખી, ભયભીત તેમજ (મૃત્યુના મુખમાં સપડાયેલા હેઈ) જીવનની યાચના કરતા જેને તે તે દુઃખમાંથી મુક્ત કરવા માટે ગ્ય ઉપદેશ દ્વારા કે સંગ અનુસાર અન્ન, પાન, વસ, આશ્રય, ઔષધ વગેરેની સહાયતા દ્વારા સુખી કરવાની બુદ્ધિ તે કારુણ્ય' કહેવાય છે. સમ્યગમ્ય, ભક્ષ્યાભય, પેયાપેય, કર્તવ્યાકર્તવ્ય ઇત્યાદિ વિવેકથી વિમુખ અને એથી કરીને તે કર કર્મો કરનારા. નિઃશંકપણે સદેવ અને સુગરની નિન્દા કરનારા અને પોતે ધષિત હોવા છતાં પોતાની બડાઈ હાંકનારા જી ધર્મદેશના માટે-શીખામણ માટે અગ્ય જણાતાં તેમના ઉપર ગુસ્સે ન થતાં તેમની ઉપેક્ષા કરવી તે “માધ્યચ્ય” કહેવાય છે.
એભ્યાદિ ભાવના અને રામાયણ
ગવાસિષ્ઠ રામાયણમાં શ્રીવસિષ્ઠ મહર્ષિ એવો નિર્દેશ કરે છે કે— " पन्धो हि वासनाबन्धो, मोक्षः स्याद् वासनाक्षयः । वासनास्त्वं परित्यज्य, मोक्षार्थित्वमपि त्यज ॥ मानसीर्वासनाः पूर्व, त्यत्तवा विषयवासनाः । मैश्यादिभावनानाम्नी-गृहाणामलवासनाः ।। ता अप्यन्तः परित्यज्य, ताभिव्यंहरन्नपि । ઉત્તરાત્તિતમને, મા વિભાગવારના છે तामप्यन्तः परित्यज्य, मनोबुद्धिसमन्विताम् ।
शेषे स्थिरसमाधानो, येन त्यजसि तं त्यज ॥" ૧ વિનય, વંદન, સ્તુતિ, વૈયાવૃન્ય ઇત્યાદિ દ્વારા આ પક્ષપાત વ્યક્ત કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org