SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જીવઅધિકાર. ↑ પ્રથમ આધાર રહેલા છે; એટલે કે પક્ષ, માસ, ઋતુ ઇત્યાદિ રૂપે જેની ગણના થઈ શકે એવા અર્થાત્ સ ંધ્યેય વર્ષના આયુષ્યવાળા જીવાને ઉદ્દેશીને સંધ્યેય કાળ અને પક્ષાદિ વડે જેની ગણના ન થઈ શકે પરંતુ જેનુ' માપ પચેાપમાદિ વડે દર્શાવી શકાય એવા અર્થાત્ અસ ંખ્યેય વષઁના આયુષ્યવાળા જીવાને લક્ષ્મીને અસંખ્યેય કાળ છે. કાલાન્તરે કોઇક તેવા પ્રકારના પદાર્થને દેખવાથી સંસ્કારને જાગૃત કરનારા જ્ઞાનરૂપ ‘ સ્મૃતિ ’ ના કાળ અંતર્મુહૂત ના છે. ' મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર મુખ્ય ભેદ છે, વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર છે. અર્થાવગ્રહથી તે ધારણા સુધી દરેકના છ પ્રકાર છે, અર્થાત્ બધા મળીને આ પ્રમાણે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો થાય છે. તે નીચે મુજ્બ કાષ્ઠક દ્વારા ઉપસ્થિત કરી શકાયઃ——— શ્રુતનિશ્રિત મતિજ્ઞાન અવગ્રહે વ્યંજનાવગ્રહે મહા અપાય અર્થાવગ્રહ અવિચ્યુતિ વાસના સ્મૃતિ સ્પર્શના રસના પ્રાણ કણું રચામડી જીભ નાક આંખ કાન મન ઉપર્યુક્ત મતિજ્ઞાનના અઠ્ઠાવીસ પ્રકારામાંના વ્યંજન—અવગ્રહાદિ દરેકના માર ખાર ભેદો પડે છે. એનાં નામે નીચે મુજમ છેઃ—— ધારણી (૧) મહુ, (ર) અખહુ, (૩) મહુવિધ, (૪) અબહુવિધ, (૫) ક્ષિમ, (૬) અક્ષિપ્ર, (૭) નિશ્રિત, (૮) અનિશ્રિત, (૯) સ ંદિગ્ધ, (૧૦) અસ ંદિગ્ધ, (૧૧) ધ્રુવ અને (૧૨) અધ્રુવ. આ હકીકત તેમજ આ ખારનાં લક્ષણાના સબંધમાં ગ્રન્થકાર કહે છે કે— Jain Education International ૧ અત્ર શ્રુતનિશ્રિત એવું વિશેષણ આપ્યું નથી, જ્યારે કોષ્ટકમાં તો તે આપ્યું છે એથી શુ વિરાધાત્મક આ કથન નથી એવા પ્રશ્ન કરનારે ૨૧૪ મું પૃષ્ઠ જોવું. ૨ આવા છ ભેદો કહા, અપાય અને ધારણાના પણ સમજવા. આ સંબંધી વિશેષ વિચાર ૨૧૫ મા પૃષ્ઠમાં કરવામાં આવ્યા છે. ૩ અવગ્રહના નૈૠયિક અને વ્યાવહારિક એમ બે ભેદ છે. પ્રથમ પ્રકાર સામાન્ય માત્રનું ગ્રહણુ કરે છે, જ્યારે ખીજો પ્રકાર વિશેષનું ગ્રહણુ કરે છે. ક્ષિપ્ર વગેરે જે ભેદે હવે પછી પાડવામાં આવનાર છે તે તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં અપાયના છે, છતાં તે અવગ્રહન પણ ગણવામાં આવે છે તે વ્યાવહારિક અવગ્રહ આશ્રીને સમજવા અટાવી લેવુ. અથવા કારણમાં કાના ઉપચાર પૂર્ણાંકના આ છે એમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy