SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] કામણુ શરીરની ઔદારિકાદિથી ભિન્નતા ૧ ૪૧૭મા પૃષ્ઠમાં ગ્રંથકારે કાણું શરીરનું લક્ષણ સૂચવતાં કહ્યું છે કે કર્મોનું કાર્યાં કે કર્મીના સમૂહ એ ‘કાણુ’ કહેવાય છે. આથી કરીને ઔદારિકાદે શરીરા પણ કનુ કાર્ય હાવાથી તે પણ ‘ કાણુ ’ કહેવાય અને તેમ થતાં પાંચ ભેદે ઘટી શકશે નહિ એવી શંકા ઉદ્દ્ભવે. આનું સમાધાન એ છે કે ઔદારિકાદિ શરીરા માટે પ્રતિનિયત કર્યું છે એટલે તેઓ કાણુ શરીરથી પૃથક્ છે. વળી માટીનાં બનેલાં ઘડાઓ, શકરાં વગેરેમાં જોકે મૃત્હિરૂપ કારણુની અવિશેષતા છે છતાં સંજ્ઞા, સ્વલક્ષણતા વગેરેના ભેદોથી તે જેમ જુદાં જુદાં છે તેમ ઔદ્વારિકાદિ શરીરામાં કમ જન્યતારૂપ કારણની અવિશેષતા ડાવા છતાં સંજ્ઞાદિ ભેદને લઇને તેમનામાં ભિન્નતા છે. વળી કાણુ શરીરની પ્રણાલિકા વડે ઔદારિકાદિની નિષ્પત્તિ છે . એટલે એથી કરીને કાર્ય-કારણરૂપ ભેદને લીધે સત્ શરીરા કામણુ કહેવાય નહિ વિશેષમાં જેમ નૈસસિક (વાભાવિક) પરિણામથી ભીંજાયેલા ગેાળમાં ચાંટેલી ધૂળ રહે છે તેમ ક`ને વિષે ઔદારિકાદિનુ વૈસિક ઉપચયથી અવસ્થાન છે એટલે પણ ઔદારિકાદિની કામ`ણુથી ભિન્નતા છે. કામણની સનિમિત્તતા આ ત દર્શન દીપિકા, જેનુ` કશું નિમિત્ત હાતુ નથી તે ગધેડાને શીંગડાંની જેમ અસત્ છે, આ પ્રમાણે કાણુ શરીર નિમિત્ત રહિત હાવાથી તે અસત્ છે એમ જો કહેવામાં આવે તે તે વ્યાજમી નથી, કારણ કે જેવી રીતે દીપક પોતે જ પોતાના ઉપર પ્રકાશ પાડતા હૈાવાથી પ્રકાશ્ય તેમજ પ્રકાશક છે તેવી રીતે કાર્માંણુ પાતે પેાતાનુ નિમિત્ત પણ છે અને નિમિત્તી પણ છે. વળી કાણુ નિમિત્ત રહિત છે એ કથન અસત્ય છે, કારણ કે મિથ્યાત્વાદિ તેનાં કારણેા છે. વિશેષમાં જે અનિમિત્તક હાય તેના નાશ પણ ન થાય એ યુક્તિથી કાણને અહેતુક ગણીને તેના નાશ ન થતાં માક્ષના પ્રસ’ગના અભાવ છે એમ કહેવાતુ પણ હવે સાહસ થઇ શકશે નહિ. આ પ્રમાણે પાસે સવળે ન પડતે જોઇ કાણુ શરીરનું અસ્તિત્વ ન સ્વીકારનાર એમ દલીલ કરે કે, એમાં શરીરના વિશરણરૂપ ધર્માંના અભાવ છે, વાસ્તે તે શરીર નથી તે તેમાં કઈ દમ નથી; કેમકે એમાં પ્રતિસમય વધઘટ થતી રહે છે એટલે તેમાં વિશરણુતા છે જ, કાણ શરીરને સૌથી પ્રથમ નિર્દેશ કરવા જોઇએ, કેમકે દારિકાદિનું તે અધિષ્ઠાનરૂપ છે એવી દલીલની સામે એ દલીલ છે કે તે અનુમેયરૂપ છે, વાસ્તે તેના આદ્ય નિર્દેશ કરવા ૧ ખાવા Jain Education International * कम्प्रविगारो कम्मण मडुविह विचित्तकम्प निष्पन्नं । सव्वेति सरीराणं कारणभूतं मुणेयच्वं ॥ ૪૪૯ دو [ શર્મથિયાર: કાર્મજ્ઞત્રિવિચિત્ર,મંત્તિપન્નમ્ । सर्वेषां शरीराणां कारणभूतं ज्ञातव्यम् ॥ ] અર્થાત્ કના વિકાર તે ‘ કાણુ ' છે, આડ જાતનાં વિચિત્ર કર્મોથી બનેલું અને સમસ્ત શરીરના કારણરૂપ અને જાવું. 57 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy