SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ જીવ–અધિકાર. કમ ભૂમિ અને અકમ ભૂમિઓની સ ંખ્યા—— જમ્, ધાતકી અને પુષ્કરા એ અઢી દ્વીપમાંનાં પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્રા ક`ભૂમિમાં ગણાય છે. મહાવિદેહમાં આવેલ રઉત્તરકુરુ અને દેવકુરુ તે અક ભૂમિ ગણાય છે, કેમકે એમાં 'હૈમવત વષ, પŚરણ્યવત વષ, હર વર્ષે, અને રમ્યક વ એ ક્ષેત્રાની પેઠે યુગલ-ધર્માં હોવાને લીધે ચારિત્રને કદાપિ સંભવ નથી. આથી સમજાય છે કે પાંચ ઉત્તરકુરુ, પાંચ દેવકુરુ, પાંચ હૈમવત, પાંચ હરિ, પાંચ રમ્યક અને પાંચ હૈરણ્યવત એમ ત્રીસ અકમ ભૂમિ છે. વળી ૫૬ અ ંતરદ્વીપે। પણ લેગભૂમિ યાને અકભૂમિ ગણાય છે. કમ ભૂમિમાં પણ ” આય-દેશામાં જેઓ રહે છે તેઓ જ ‘આય’ કહેવાય છે. એટલે કભૂમિમાંના બાકીના ભાગમાં રહેનારા પણ અકમભૂમિના રહેવાસીની પેઠે ‘મ્લેચ્છ’ ગણાય છે. મનુષ્યાની સંખ્યા પર્યાપ્ત ગČજ મનુષ્ચાની જઘન્ય સંખ્યા પાંચમા વર્ગ અને છઠ્ઠા વર્ગના ગુણાકાર જેટલી છે. એક વિવક્ષિત રાશિને તેનાથી જ ગુણતાં જે ગુણાકાર આવેતે ‘વગ’ કહેવાય છે. એકના વર્ગ એક જ આવે છે, તેમાં કઇ વૃદ્ધિ થતી નથી; વાસ્તે જૈન દશનમાં આને વગ તરીકે ગણવામાં આવતા નથી. એના વર્ગ ૨૨ યાને ચાર થાય છે. આ પહેલે વ છે. એને વ૨૪ યાને સેાળ તે બીજો વર્ગ છે. એના વગ ૨૮ ચાને ૨૫૬ તે ત્રીજો વર્ગ છે.એના વગ યાને ૨૧૧ યાને ૬૫૫૩૬ તે ચેાથા છે. અને વર્ગ ૨૩૨ યાને ૪૨૯૪૯૬૭૨૯૬ તે પાંચમા છે, એને વગ ૨૬૪ યાને ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ તે છઠ્ઠો વર્ગ છે. પાંચમા અને છઠ્ઠા વર્ગના ગુણાકાર ૨૬ યાને ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૦૫૯૩૫૪૩૯૫૦૩૩૬ આવે છે॰ અને આ પૂર્વોક્ત જધન્ય સ ંખ્યા છે. આ ૧૧૨૯ આંકડાની ૨કમ પૂર્વ અને પૂર્વાંગથી દર્શાવી શકાય અને તેમ થતાં તે ૧૧ કોટાકોટિ, ૨૨ લાખકાઢિ, ૮૪૦૦૦ કેટિ, ૮૦૦ કેટિ, ૧૦ કાઢિ, ૮૧૯૫૩૫૬એટલા પૂર્વ, ૨૧૭૦૭૦૭ પૂર્વાંગ અને ૧ આના છ પડ વગેરેની માહિતી માટે જુએ સ્તુતિ-ચતુવિ ઋતિકા ( પૃ. ૧૯૮-૧૯૯ ). ૨-૩ આ એ ક્ષેત્રામાં સદા વસિપ ગીતા પ્રથમ આરે પ્રવર્તે છે. એના સ્થૂળ સ્વરૂપ માટે જીએ વૈરાગ્યરસ॰ ( પૃ. ૨૬૯ ). [ પ્રથમ ૪–૫ મા એમાં સદા અવસર્પિણીના ત્રીજા આરા જેવા પ્રમાવ છે ૬–૭ આ એમાં સદૈવ અવસર્પિણીના બીજો આરા પ્રવર્તે છે. ૮ દેવકુરુ અને ઉત્તરક્રુરુ સિવાયના મહાવિદેહની જેમ આ અંતરદ્વીપોમાં હંમેશાં ચેાથે! આ તે છે. ૯ પ્રત્યેક ભરત અને પ્રત્યેક ઐરાવતમાં ૨૫ા આય દેશો છે એટલે પાંચે ભરત અને પાંચે એરાવતને વિચાર કરતાં આદેશાની સંખ્યા ૨૫૫ ની થાય છે. વળી પ્રત્યેક મહાવિદેહના ત્રીસ ત્રીસ વિજયા પણ આ દેશ છે એટલે ૨૫૫ આદેશા ઉપરાંત ૧૬૦ વિજયાને પણ આ દેશ તરીકે નિર્દેશ કરાય છે. Jain Education International ૧૦ આથી સમજાય છે કે ૨૬ ને એથી ૯૬ વાર ભાગી શકાય. આથી તે। આ સંખ્યાને ૯૬ છેદનવાળી ગણવામાં આવે છે. સરખાવે અનુયાગદ્વાર ( સૂ. ૧૪૨ )ગત ગાવિરાણી ' ઉલ્લેખ. (0 છખક છૈત્રlog x = 96 log 2 = 98 x. 30103 28-89888 .. the in- tegral part oonsists of 29 digits. ૧૧ ૪ = 26 ... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy