________________
જીવ-અધકાર.
[ પ્રથમ અજીમાણા, ચણં નવદં પૂરતુ
ठिइकंडसहस्सेहिं, तेसिं बीयं समाणेइ ॥ १४ ॥२" અર્થાત્ અશુભ પ્રકૃતિઓના સત્તામાં રહેલ રસાણુઓના અનંત ભાગ કરી તેને એક ભાગ છે દઈને બાકીના રસાણુઓને અંતમુહૂર્ત કાળમાં વિનાશ કરે છે. ત્યાર પછી પહેલા છોડી દીધેલા અનંતમાં ભાગના અનંત ભાગે કલ્પી એક ભાગ સિવાયના બાકી બધા ભાગના રસાણુઓને અંતર્મુહૂર્તમાં નાશ કરે છે.
એ પ્રમાણે એક સ્થિતિ–ખંડનો ઘાત થતાં હજારે અનુભાગ-ખંડેને ઘાત થઈ જાય છે અને આવા હજારે સ્થિતિ-ખંડાના ઘાત વડે અપૂર્વકરણ સમાપ્ત થાય છે. ગુણશ્રેણિ–
પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયમાં અસંખ્યય ગુણ વૃદ્ધિએ એટલે કે પ્રથમ સમયમાં અલ્પ, દ્વિતીય સમયમાં એથી અસંખ્યાત ગુણાં, વળી તૃતીય સમયમાં એથી અસંખ્યાત ગણાં એમ અન્તર્મહતના અન્ય સમય સુધી ઉપરની સ્થિતિમાંથી ઉઠાવેલ દલિકને દાખલ કરવાં તે ગુણ-શ્રેણિ છે. શ્રીદેવેન્દ્રસૂરિકૃત પાંચમા કમગ્રન્થની ૮૩મી ગાથામાં કહ્યું પણ છે કે –
"गुणसेढी दलरयणा-णु समयमुदयादसंखगुणणाए।
एअगुणा पुण कमसो, असंखगुणनिज्जरा जीवा ॥" આ દલિકેના પ્રક્ષેપને કાળ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી કંઈક અધિક છે. અભિનવ સ્થિતિ-બંધ–
અપૂર્વકરણના પ્રથમ સમયે અર્થાત્ આ કરણની શરૂઆતથી જ પ્રત્યેક સમયે પહેલાં નહિ કરે એ એટલે અભિનવ એ પાપમના અસંખ્યય ભાગે હીન એ અન્ય સ્થિતિબંધ થાય છે. અન્ય સ્થિતિ–બંધ અને સ્થિતિ–ઘાત એ બેને પ્રારંભ તેમજ પૂર્ણતા સમકાલે જ થાય છે. યથાપ્રવૃત્તિકરણદિનાં અધ્યવસાય-સ્થાને
યથાપ્રવૃત્તિકરણ તેમજ અપૂર્વકરણ એ બંનેનાં અધ્યવસાય-સ્થાને પ્રતિસમય અસંખ્યય ૧ છાયા–
अनुभागकण्डकानां बहुभिः सहस्त्रैः पूरयत्येकम् ।
स्थितिकण्डसहस्रैः तेषां द्वितीयं समानयति ॥ ૨ આ પ્રમાણે મહેપાધ્યાય શ્રીયશવિજયકૃત ટીકા સહિત છપાયેલી કમપ્રકૃતિમાં ગાથા છે. ૩ છાયા
गुणश्रेणिः दलरचनाऽनुसमयमुदयादसङ्ख्यगुणनया । તા: પુનઃ અશોક કથાનિના |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org