________________
ઉલ્લાસ ]
પ્રાણાતિપાત–ક્રિયાનું લક્ષણ—
प्रमत्तयोगात् प्राणातिगतरूपत्वं प्राणातिपातक्रियाया लक्षणम् ।
( ૨૮૧ )
અર્થાત્ પ્રમત્ત વ્યાપારને લઈને (અપવતનીય આયુષ્યવાળા જીવના) પ્રાણાના નાશ કરવા તે ‘પ્રાણાતિપાત–ક્રિયા’ છે. આ ક્રિયા અવિરત જીવાને હાય છે એટલે કે એ પાંચમા ગુણુત્થાન સુધી હાય છે. વિશેષમાં જીવને ઘાત થાય તે જ આ ક્રિયા લાગે, નહિ તા નહિ. આના પણ બે પ્રકાર છે. પર્યંતના શિખર ઉપરથી પડીને મરવું, શસ્રાદિ વડે આપઘાત કરવા, નદી વગેરેમાં ડૂબી મરવુ, આગ લગાડી બળી મરવુ', પેાતાને હાથે કે પારકાને હાથે પેાતાના પ્રાણ ગુમાવવા તે ‘સ્વપ્રાણાતિપાતક્રિયા” રૂપ પ્રથમ પ્રકાર છે; જયારે માહ, લાભ કે કાધના આવેશથી પેાતાને હાથે અન્યનુ ખૂન કરવું કે પારકા પાસે ખૂન કરાવવુ તે ‘ પરપ્રાણાતિપાત–ક્રિયા ’રૂપ બીજો પ્રકાર છે. આના બાહ્ય સ્વહિ‘સા અને આભ્યતર વહિંસા એમ પણ બે પ્રકારે પડે છે એમ પ્રસ્તુત ગ્રંથકાર સૂચવે છે. તેમાં શસ્રાદિ દ્વારા પેાતાના બાહ્ય પ્રાણાના પેાતાને હાથે નાશ કરવા તે પ્રથમ પ્રકાર છે, જ્યારે માહનીયાદિ કર્મો દ્વારા અંતરાત્માને પ્રતિસમય સંસાર સાથે બાંધતા રહેવું-તેને ગુરુકર્મી અનાવવા તે દ્વિતીય પ્રકાર છે.
આહુત દર્શન દીપિકા;
દાર્દિકી ક્રિયાનું લક્ષણ-
अश्वादिचित्रकर्मक्रियादर्शनार्थे गमनरूपत्वं दाष्टिक्या: क्रियाया Gક્ષણમ્। ( ૨૬૦ )
પંપ
અર્થાત્ ઘેાડા વગેરે ચિત્ર કમને જોવા માટે જવુ` તે ‘ દાખ઼િકી ક્રિયા ' સમજવી. રાગ પૂર્ણાંક રૂપ જોવાની વૃત્તિ તે આ ક્રિયા છે, સરાગ દૃષ્ટિથી સચેતન પદાર્થને દેખતાં જેમકે રૃપાદિના નગરમાં પ્રવેશ, મલ્લાનુ' યુદ્ધ, સાંઢમારી વગેરેનું દર્શન કરતાં જે ક્રિયા લાગે તે ‘જીવ-દનક્રિયા ’ છે, જ્યારે રાગા ચિત્તથી દેવકુલ, સભા, પરબ, જલાશય વગેરે અજીવ પદાર્થા પ્રતિ દૈષ્ટિપાત કરવા એ ‘ અજીવ-ઇનક્રિયા ' છે. આ ક્રિયા સકષાયી નેત્રન્દ્રિયવાળા જીવાને હાય અર્થાત એ દશમા ગુરુસ્થાન સુધી સંભવે છે.
સ્પર્શનપ્રત્યયિક ક્રિયાનું લક્ષણ—
रागादिना जीवादीनां स्पृशतो या क्रिया तत्करणरूपत्वं स्पर्शप्रत्यकिक्रियाया लक्षणम् । ( २९१ )
Jain Education International
?
અર્થાત્ રાગાદિ પૂર્વક જીવાદિના સ્પર્શી કરવા તે · સ્પનપ્રત્યયિક ક્રિયા ' છે, જ્યારે એ વિષે પૂછપરછ કરવી તે ‘ પૃષ્ટિકી ક્રિયા છે. આ પ્રમાણે ત્ર બે ક્રિયાએ એકત્ર રજુ કરાય
For Private & Personal Use Only
www.jainelibrary.org