________________
૭૫૬ આસવ-અધિકાર
[તૃતીય છે તેનું કારણ એ છે કે દુઘિાના સ્મૃષ્ટિક અને પૃષ્ટિકા એમ સંસ્કૃતમાં બે રૂપાંતર થાય છે અને તેનું અન્ન સુચન છે. જુઓ નવતત્ત્વપ્રકરણના ભાષ્યનું ૩૩ મું પત્ર.
આ સ્પશન-ક્રિયાના પણ બે પ્રકારે છે. જેમકે સ્ત્રી, પુરુષ કે નપુંસકના અંગને રાગ, ઠેષ અને મેડથી ગ્રસ્ત જીવને હાથે થતે સ્પર્શ તે “જીવ-સ્પર્શન કિયા ” છે, જ્યારે મૃગના રોમ, વસ્ત્ર વગેરે અજીવ પદાર્થના રાગાદિ પૂર્વક સ્પશરૂપ કિયા તે “અજીવ-સ્પશન ક્રિયા” છે. એ પ્રમાણે જીવ અને અજીવ સંબંધી સરાગ પૃચ્છના તે અનુક્રમે “જીવ-પૃષ્ટિકી” અને “અછવપૃષ્ટિકી ” ક્રિયા છે. આ ક્રિયા સરાગ જીવને હોવાથી એ દશમાં ગુણસ્થાનક સુધી સંભવે છે. પ્રતીત્ય-ક્રિયાનું લક્ષણ
जीवादीनाश्रित्य या क्रिया तत्करणरूपत्वं प्रतीत्यक्रियाया लक्ष. જમ્ ! (૨૨૨) અર્થાત જીવ-અજીવ આશ્રીને કરાતી જે કિયા કમના ઉપાદાનરૂપ છે તે “પ્રતીત્ય-ક્રિયા' જાણવી.
અન્ય પ્રાણીના નિમિત્તથી રાગ-દ્વેષ થાય તે “જીવ-માહિત્યકી” અને થાંભલા સાથે માથું અફળાતાં, બારણાની ઠોકર વાગતાં એમ અજીવ વિષયક નિમિત્ત મળતાં જે રાગ ઠેષ ઉદ્ભવે તે “અજીવ-પ્રતિત્યકી ક્રિયા' જાણવી. આ પ્રમાણે આ ક્રિયાના બે ભેદ છે. આને પ્રત્યય-કિયા” પણ કહેવામાં આવે છે.
નવાં પાપકારી અધિકારણેને ઉદ્દેશીને પોતાની બુદ્ધિ અનુસાર તે તૈયાર કરવાં એ આનું લક્ષણ છે એમ તસ્વાથની બૃહદ્ વૃત્તિના દ્વિતીય વિભાગ (પૃ. ૧૨) ઉપરથી જણાય છે. નવતવપ્રકરણના ભાષ્યના ત્રીસમાં પત્ર પ્રમાણે પૂર્વના પાપમાં ઉપાદાન-કારણરૂપ અધિકરણને
શ્રીને ઉદ્ભવતી ક્રિયા તે “પ્રાહિત્યકી' છે. સામનેપનિપાતિકી ક્રિયાનું લક્ષણ
___ हर्षवशादश्वरथादिकं श्लाघयतो या क्रिया तत्करणरूपत्वं सा. મિત્ત નિવારણાર શિવાયા રક્ષણમ્ (૨૨૩). અર્થાત્ હર્ષને વશ થઈને ઘડા, રથ વગેરેની પ્રશંસા કરવી તે “સામતેપનિપાતિકી ક્રિયા ” છે.
સમન્તાએટલે ચારે બાજુથી અને ઉપનિપાત એટલે આવી મળવું. જે ક્રિયા દ્વારા ચારે બાજુથી લોકો આવી ભેગા થાય તે “સામતોપનિપાતિકી ક્રિયા છે. આના પણ બે પ્રકારે છે. કેઈ સારે ઘેડ, હાથો વગેરે લાવ્યું હોય અને તે જોવા માટે લેકે એકઠા મળે ત્યારે તેની પ્રશંસા થતી સાંભળી તેને માલીક રાજી થાય અને કે ખેડ ખાંપણ કાઢે તે ગુસ્સે થાય. આ પ્રમાણે
1 " पाडुच्चिया य किरिया इति प्रतीत्य पूर्व पापोपदानकारणमाश्रित्य निष्पन्ना
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org