SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ૭ ઉલ્લાસ 1 આત દર્શન દીપિકા. સચેતન પદાર્થ પર લેકેનું ભેગું મળવું અને તે દ્વારા રાગ-દ્વેષની પુષ્ટિ થવી તે પ્રથમ પ્રકારની “જીવસામતિપનિપાતિકી' નામની ક્રિયા છે. એવી રીતે પ્રદર્શન વગેરે અજીવ પદાર્થો જોવા ભેગા થયેલા લેકને મુખે પ્રશંસા કે નિન્દા સાંભળી શગી કે દ્વેષી બનવું તે “અવસામજોપનિપાતિકી” નામની બીજા પ્રકારની ક્રિયા છે. મોટે ભાગે આવી ક્રિયારૂપ આસ્રવ કૌતુક દેખાડનાર, ખેલ તમાશા કરનારા છો પરત્વે સંભવે છે એટલે કે આરંભાદિના અત્યાગી ને આ આસવ હેય અર્થાત્ એ પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. તાવાર્થરાજ (પૃ. ૨૫૦) તેમજ તત્વાર્થ (અ. ૬, સૂ. ૬)ની વૃત્તિ ( ૧૨ ) પ્રમાણે સ્ત્રી, પુરુષ, પશુ વગેરેને જવા આવવાની જગ્યા ઉપર મલ, મૂત્ર વગેરેને ત્યાગ કરે તે “સમતાનુપાતન-ક્રિયા ” છે. પ્રમત્ત સંયતના ભેજન, પાણી વગેરે આછાદિત ન હોય ત્યારે સંપાતિમ જંતુઓના ચારે બાજુના ઉપનિપાતથી તે જતુઓને નાશ થાય. આ કિયા “ સામતેપનિપાતિકી” કહેવાય છે એમ સમયસારની જ્ઞ ટીકાના ૧૬ માં પૂઠ ઉપરથી જણાય છે. વળી ઘી, તેલ વગેરેનાં વાસણો ઉઘાડાં રાખવાથી તેમાં ત્રસ જેવો આવીને પડે; એથી જે કિયા લાગે તેને પણ અત્ર, સમાવેશ સમજ. સ્વાહસ્તિકી ક્રિયાનું લક્ષણ स्वहस्तगृहीतजी वादिना जीवं मारयतो या क्रिया तत्करणरूपत्वं વારિતકથાઃ શિવાયા અક્ષણમ્ I (ર૧૪) અર્થાત પિતાને હાથે ગ્રહણ કરેલ જીવાદ દ્વારા જીવને હણવા રૂપ કિયા કરવી તે “સ્વાહસ્તિકી ક્રિયા છે. પિતાને હાથે જ જીવને ઘાત કર વગેરે ક્રિયા તે “સ્વાહસ્તિકી ક્રિયા કહેવાય છે. તેના બે પ્રકારે છે. સજીવ પદાર્થ વડે પિતાને કે પારકાને હણવા તે જીવ-સ્વાહસ્તિકી અને પિતાના હાથમાં રહેલા તરવાર વગેરે અજીવ પદાર્થ દ્વારા તેમ કરવું તે અજીવ-સ્વાહસ્તિક કિયા એમ બે પ્રકારે જાણવા. તીતર જેવા કોઈ જીવને પિતાના હાથમાં રાખી તે દ્વારા બીજા જીને મરાવવા કે બિલાડી દ્વારા ઉંદરને મરાવ એને પણ આ કિયામાં સમાવેશ થાય છે. આ કિયા પાંચમા ગુણસ્થાન સુધી સંભ છે. તત્વાર્થરાજ (પૃ. ૨૫૦) પ્રમાણે તે જે ક્રિયા બીજાને કરવાની હોય તે પિત કરી લેવી તેનું નામ “સ્વાહસ્તિકી ક્રિયા છે. આ વાતને તાવાર્થની બૃહદ વૃત્તિ (બ્રિ. વિ. પૂ. ૧૩) સમર્થિત કરે છે. ૧ આ રહ્યો એ ઉલ્લેખ — " प्रमत्तसंयतानां भक नादावनाच्छादित सम्पातिमसत्यानां समन्तादु पनिપાસ થવા ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy