________________
ઉલ્લાસ ]
આ ત દર્શન દીપિકા,
૫૮૭
કાલના અતીત, વર્તમાન અને અનાગત એ પ્રમાણે જેમ ત્રણ પ્રકારો પડે છે. તેમ એના સંખ્યાત, અસંખ્યાત અને અનત એવા પણ ત્રણ પ્રકારા પડે છે. તેમાં સખ્યાત કાલનું સ્વરૂપ આપણે જોયુ. જે કાળની ગણના થઇ શકે તેમ નથી, કિન્તુ જે ઉપમા દ્વારા દર્શાવી શકાય છે તે અસંખ્યેય કાલ છે. એના પલ્સેાપમ, સાગરોપમ વગેરે ભેદ છે. એનાં સ્વરૂપે તે આપણે ૭૮માથી ૮૨ સુધીનાં પૃષ્ઠમાં જોઇ ગયા છીએ. અનત કાલના અથ એ છે કે તે અસખ્યાત કરતા અધિક છે અને વળી સમગ્ર કાલ આશ્રીને વિચારીએ તે જેના અત આવતા નથી તે અનંત કાલ છે,
વ્યાવહારિક કાળના વિભાગાની સલના નીચે મુજબ રજી કરી શકાય તેમ છેઃ-
નિવિભાજ્ય કાલ
૯ સમય
જઘન્ય યુક્ત અસંખ્ય સમર્ચા ૨૫૬ આવલિકા ૨૨૨૩૩૨ આવલિકા
૨ ઉચ્છ્વાસ
૧૦૩૩ ભવ
૭ પ્રાણ
૭ સ્ટેક
૩૮ાા લવ
૨ ઘડી
૭૭ લવ
૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા
૩૭૦૩ પ્રાણ
૨ ઘડીમાં એક સમય એછે
Jain Education International
=
=
RE
-
=
=
=
=
1
=
=
=
=
=
=
=
૧ સમય
જધન્ય અંતર્મુહૂત
૧ આવલિકા
૧ ક્ષુલ્લક ભવ
૧ ઉચ્છ્વાસ અથવા ૧ નિઃશ્વાસ
૧ પ્રાણ
77
22
૧ સ્તાક
૧ લવ
૧ ઘડી ( નાલિકા )
૧ ચદ્રસુત
19
,,
,,
29
""
૧ જુએ ષડશીતિ નામને ચેથે। કી ( ગા. ૭૮ ) અથવા કાલ-લાપ્રકાશ
""
""
૧ ઉત્કૃષ્ટ અંત હત
( મ્હા, ૨૧૦ ).
૨ સ્થાનાંગ ( સ્થા. ૨, ૩. ૪, સુ ૯૫ )માં તેમજ જ બૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ ( સૂ. ૧૮ )માં આ સંબંધમાં કહ્યું છે કે—
.દુસ્સે અળાઇલ્સ, નિટિક્સ તંતુળો |
પગે પાણનીદાસે, વન ‘ તાળુ ' ત્તિ 3 I
'
[ हृष्टस्यानवग्लानस्य निरुपक्लिष्टस्य जन्तुनः ।
પી ૩૦ાત(યુ)નિ:શ્વાસ પણ ૮ પ્રાળ' ફ્યુચત્તે ]
અર્થાત હુષ્ટ-વિષાદથી રહિત, ઘડપણથી મુક્ત, ક્ષુધાદિ વડે અદૃષ્ટ-દુળ નહિ એવા પ્રાણીના એક ઉચ્છ્વાસ અને એક નિ:શ્વાસ મળીને જેટલા કાળ થાય તે પ્રાણુ' કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org