________________
૫૮૮
અછવ-અધિકાર
[ દ્વિતીય
૩ો ચંદ્રમુહૂર્ત
૧ પ્રહર ઘી ૧૩ ચંદ્રમુહૂર્ત
૧ સૂર્યમુહૂર્ત ૩૦ (ચંદ્ર)મુહૂર્ત
1 અહોરાત્ર ૮ પ્રહર ૧૫ અહોરાત્ર
૧ પક્ષ ૨ પક્ષ
૧ માસ ૨ માસ
૧ ઋતુ ૬ માસ
૧ અયન ૩ તું ૨ અયન ૧૬ ઋતુ ૫ સૌરવર્ષ
૧ યુગ ૮૪ લાખ વર્ષ
૧ પૂર્વાગ ૮૪ પૂર્વાગ
૧ પૂર્વ અસંખ્ય વર્ષ
૧ પોપમ ૧૦ કોટાકોટિ પાપમ
૧ સાગરોપમ ૧૦ ,, સાગરોપમ = ૧ ઉત્સર્પિણી અથવા ૧ અવસર્પિણી
૧ કાલ-ચક ૧ ઉત્સર્પિણી અને અવસર્પિણી = ,, ,, અનંત કાલ-ચક
= ૧ પુદગલ-પાવત
૨૦
એ
છે
આ પ્રમાણે આપણે જેને દષ્ટિએ વ્યાવહારિક કાલનું સ્વરૂપ જોયું અને તેમાં ૮૪ ના સંખ્યાની પ્રધાનતા અવલોકી. ભારતીય વૈદિક કાલગણનામાં તે સામાન્ય રીતે ૬ અને ૬૦ એ બે કે વધારે મહત્ત્વનાં છે. આની પ્રતીતિ થાય તે માટે નીચે મુજબનું કેક અવકીએ –
૬૦ પળ = ૧ ઘી
= અહોરાત્ર ૬૦ અરાત્ર = ૧ ઋતુ (
૬ ઋતુ = ૧ વર્ષ ૬૦ વર્ષ
= ૧ સંવત્સર-ચક્ર ૬ સંવત્સર-ચક્ર-૧ દિવ્ય વર્ષ = ૩૬૦ માનવ વર્ષ
૧ પ્રાવૃટ, વર્ષ, શર, હેમન્ત, વસત અને ગ્રીષ્મ એમ છ ઋતુઓ છે.
તિષ્કરડકમાં
" पाउस यासारसो सरओ हेमंत वसंत गिम्हा या
एप खलु छप्पि उऊ जिणवरदिट्ठा मए सिट्ठा ॥२६॥" प्रावृद्ध वर्षा रात्र: शरद हेमन्तो वसन्तो ग्रीष्मश्च । पते खलु षडपि तमो जिनवरदिशा मया शिष्टाः ॥1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org