________________
૩૬૪
પારિણામિક ભાવના ત્રણ ભેદી—
કમના ઉદય, ઉપશમ, ક્ષયેાપશમ કે ક્ષયથી નહિ ઉદ્ભવતા, કિન્તુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ એવા પારિણામિક ભાવના ( ૧ ) જીવત્વ, (૨) ભવ્યત્વ અને ( ૩ ) અભવ્યત્વ એમ ત્રણ પ્રકારે પડે છે. તેમાં જીવનાં લક્ષણા તે આપણે ૨૬ મા તેમજ ૩૩૧ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ. આથી અત્ર બાકીનાં એનાં લક્ષણાના નિર્દેશ જોઇ લઇએ.
ભવ્યનું લક્ષણ—
सिद्धिगमनयोग्यत्वं भव्यस्य लक्षणम् । ( १०७ ) અર્થાત્ માક્ષે જવાની ચેાગ્યતા જે જીવમાં હાય તે ‘ ‘ભવ્ય ’ કહેવાય છે. અભવ્યનું લક્ષણ—
દ્ધિગમનાયો પલ્લમમઘ્યસ્થ હક્ષળમ્ । ( ૯ ) અર્થાત્ માક્ષે જવાની જે જીવમાં લાયકાત નથી તે ‘‘અભવ્ય ’ કહેવાય છે. પારિણાસિક ભેદોની સંખ્યા પરત્વે વિચાર
જીવ---અધિકાર.
પારિણામિકના ત્રણ જ ભેદ છે એમ નહિ, કિન્તુ એથી અધિક છે આ વાત તે આ ગ્રન્થકાર પણ નિમ્ન-લિખિત પતિ દ્વારા નિર્દેશે છેઃ
66
एतद्व्यतिरिक्ता अन्येऽपि बहवस्तस्य भेदाः सन्ति, तेऽपि वृत्यादिग्रन्थाद विलोकनीयाः, विस्तरभयादत्र नोक्ताः "
[ પ્રથમ
અર્થાત્ આ ઉપરાંત બીજા પણ એના ભેદો છે, પરંતુ વિસ્તારના ભયથી તેના નામેાલ્લેખ અત્ર કરવામાં આવ્યા નથી. જેને એ જાણવાની ઇચ્છા હેાય તેણે તત્ત્વાર્થવૃત્તિ વગેરે ગ્રન્થા જોવા.
અત્ર એ ઉમેરવુ' પડશે કે ખરી રીતે વિચારતાં ગ્રંથ-ગૌરવના ભયની ખાતર જ નહિ, કિન્તુ પારિણામિકના અન્ય ભેદો જીવના અસાધારણ ભાવરૂપ નહિ હોવાથી પરન્તુ એ તે અજીવમાં પણ સંભવતા હૈાવાથી એના અત્ર નિર્દેશ ન કરાય તેા તે યુક્તિ-સંગત વાત છે. છતાં જિજ્ઞાસાની તૃપ્તિ માટે આપણે તે એટલુંજ ઉમેરીશું કે અસ્તિત્વ‘ અન્યત્વ, કર્તૃત્વ, ભાતૃત્વ, ગુણવત્ત્વ,
સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ
( પૃ. ૪-૨ ),
Jain Education International
૧-૨ આ એ સંબંધી વિશેષ માહિતી માટે જીએ
For Private & Personal Use Only
www.jainelibrary.org