________________
[ તૃતીય
૮૨૦
આસવ-અધિકાર. જ્ઞાને પગનું લક્ષણ
प्रतिक्षणं वाचनाप्रच्छनाऽनुप्रेक्षाऽऽम्नायधर्मोपदेशैरभ्यसनकरणरूपत्वमभोक्षणं ज्ञानोपयोगस्य लक्षणम् । (३८६) અર્થાત્ પ્રતિક્ષણ વાચના, પ્રરછના અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મના ઉપદેશ દ્વારા જ્ઞાનને અભ્યાસ કરે તે “અભીલણ જ્ઞાનેગ” જાણ. ટુંકમાં કહીએ તે તાવિક જ્ઞાનને વિષે સર્વદા જાગૃત રહેવું તે “અભીક્ષણ જ્ઞાને પગ” છે. વાચના વગેરેનું સ્વરૂપ
વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ સ્વાધ્યાયનાં પાંચ અંગે છે.' જ્ઞાન મેળવવા માટે, તેને નિઃશંક, વિશદ અને પરિપકવ બનાવવા વાતે તેમજ તેના પ્રચાર અર્થે જે પ્રયાસ કરવો પડે છે તે બધાને સ્વાધ્યાયમાં સમાવેશ થાય છે. આ સ્વાધ્યાયના અભ્યાસ શૈલીના ક્રમ અનુસાર વાચનાદિ પાંચ ભેદ પાડવામાં આવે છે. તેમાં શબ્દ કે અર્થને પ્રથમ પાઠ લે તે “વાચના” છે. જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે, શંકા દૂર કરવા વાસ્તે કે વિશેષ પ્રતીતિ કરવાના ઇરાદાથી પ્રશ્ન પૂછવા તે “પ્રચ્છના ” છે. શબ્દ, પાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. શીખેલા પાઠના ઉચ્ચારનું શુદ્ધિ પૂર્વક પુનરાવર્તન કરવું તે “આમ્નાય છે યાને પરાવર્તન” છે. પોતે જે વસ્તુ જાણી હોય તેનું રહસ્ય અન્યને સમજાવવું તે “ધર્મોપદેશ' છે અથવા તે ધર્મનું કથન કરવું તે “ધમોપદેશ” છે. સવેગનું લક્ષણ –
जन्मजरामरणादिक्लेशरूपसंसारात् प्रतिक्षणं भयपरिणामरूपत्वમમી સંવેજસ્થ રક્ષણમ્ ( રૂ૮૭) અર્થાત જન્મ, ઘડપણ, મરણ ઈત્યાદિ કલેશરૂપ સંસારથી પ્રત્યેક ક્ષણે બીતા રહેવું તે “સવેગ ” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સાંસારિક ભેગે કે જે શરૂઆતમાં સુખદ જણાય છે, પરંતુ જે પરિણામે દુઃખદ છે તેની લાલસા ન રાખતાં તેનાથી ડરતા રહેવું તે “અભીક્ષણ સંવેગ” છે ત્યાગનું લક્ષણ
વિધિgવૈકુપાત્રાનાર્જ ત્યાનસ્થ ઋક્ષાત્ (રૂ૮).
૧- આ પાંચેનાં લક્ષણો છો ઉલ્લાસમાં આપવામાં આવ્યાં છે. કે તવાર્થ (અ, ૯, સૂ. ૨૫)માં કહ્યું છે કે
* કાવનાા નાડા નાકષisit | ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org