________________
ઉલ્લાસ 1
આ તદન દીપિકા,
૨૧
અર્થાત્ વિધિ પૂર્વક સુપાત્રને દાન દેવું' તે ‘ ત્યાગ ’ છે. પ્રસ્તુતમાં યથાશક્તિ ત્યાગના અધિકાર છે એટલે તેના અર્થ એ સમજવા કે જરા પણ શક્તિ ગેાપળ્યા વગર સુપાત્રને વિષે આહારદાન, જ્ઞાન–દાન ઇત્યાદિ દાના વિવેક પૂર્વક કરવાં.
તપનું લક્ષણ—
અમંતાપનનું તવસો હક્ષળમ્ । ( ૨૧ )
અર્થાત્ કને તપાવવાં તે ‘ તપ ’ છે. પ્રસ્તુતમાં જરાએ સામર્થ્ય છૂપાવ્યા વિના વિવેક પ્રક દરેક જાતની સહનશીલતા કેળવવી તે ‘ યથાશક્તિ તપ ’ છે.
સમાધિનું લક્ષણ—
सम्यग्ज्ञानादीनामाधारस्य साध्वादिरूपसङ्घस्योपद्रवाभावोत्पाનરુપણં સમાયેઈક્ષનમ્ । ( ૩૧૦ )
અર્થાત્ સભ્યજ્ઞાન વગેરેના આધારરૂપ સાધુ પ્રમુખ સધનુ' ઉપદ્રવથી રક્ષણ કરવું–તેઓ સ્વસ્થ રહે તેમ કરવુ` તે ‘ સમાધિ ’ છે.
વૈયાવૃત્ત્વનું લક્ષણ
साधूनां प्रासुकाहारोपधिशय्या भेषजादिना विश्रामणकरणं वैयाવૃયણ ક્ષમ્ । ( ૩૨૨ )
અર્થાત્ અચિત્ત આહાર, ઉપકરણ, શય્યા, ઔષધ ઇત્યાદિ દ્વારા મુનિઓની સેવા કરવી તે ૮ ( સુનિ−) વૈયાવૃત્ત્વ ’ છે. કાઇ પણ ગુણવાન મુશ્કેલીમાં આવી પડે ત્યારે તેની મુશ્કેલી દૂર કરવા માટે ચેાગ્ય પ્રયત્ન કરવા તે વૈયાવૃત્ત્વનું સામાન્ય લક્ષણ છે.
પ્રસ્તુતમાં સંઘનું સમાધિકરણ અને સાધુનુ વૈયાવૃત્ત્વકરણ કે ઉભયનુ' સમાધિકરણુ અને વૈયાવૃત્ત્વકરણ વિવક્ષિત છે.
ભક્તિનું લક્ષણ——
अर्हदाचार्य बहुश्रुतप्रवचनेषु यथासम्भवमाशयशुद्धिपूर्वकानुरागજીવણં મòઈશનમ્ । ( રૂ૧૨ )
અર્થાત્ તી કર, આચાય, બહુશ્રુત અને શાસ્ત્રને વિષે સ ંભવ અનુસાર 'શુદ્ધ આશયથી અનુરાગ રાખવા તે ‘ તીથ કરાદિની ભક્તિ ' છે અત્યંત વિશુદ્ધ ભાવથી અભિગમન, વંદન, પૂજન, ઉપાસના તથા વિધિ અને ક્રમ અનુસાર અધ્યયન અને શ્રવણ એ ભક્તિ છે.
૧ સાચી નિષ્ઠા યાને દાનતથી.
૨ સામા લેવા જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org