SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ ७४३ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, જેમ જલાશયમાં જળ વહેવડાવનારાં નાળાં વગેરેનાં મૂળ અથવા દ્વાર આસવ-વહનનું નિમિત્ત થવાથી ‘આસ્રવ કહેવાય છે તેમ ગ જ જવરૂપ સરોવરમાં થતા કમ-વગણના આસવણનું નિમિત્ત હેવાથી અર્થાત્ ગ દ્વારા જ આત્મામાં કર્મવગણાનું આસવણ યાને કમરૂપ સંબંધ થતું હોવાથી તે પેગ “ આસવ' કહેવાય છે. આસવના વિભાગો અને પેટાવિભાગે આસવ (ભાવાસવ)ના શુભ અને અશુભ એમ બે મુખ્ય ભેદે પડે છે. આ પ્રત્યેકના કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ ત્રણ ભેદ પડે છે. તેમાં માનસિક શુભ આસવનું લક્ષણ એ છે કે— मैत्र्यादिवास नावासितमनाकृतशुभकर्मागमनरूपत्वं मानसिकમાત્રાહ્ય ઢક્ષણમ્ ! ( ) અથૉત મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી ભાવિત થયેલા મન દ્વારા જે શુભ કર્મોનું આગમન થાય તેને “માનસિક શુભ આસવ' કહેવામાં આવે છે. માનસિક અશુભ આસવનું લક્ષણ कषायविषयाक्रान्तमनःकृताशुभकर्मागमनरूपत्वं मानसिकाशुभाઅવશ્ય ક્ષણમ્ . ( રદ્દ ) ગથતુ કષાયના વિષયેથી કલુષિત થયેલા મન દ્વારા જે અશુભ કર્મોનું આગમન થાય છે તેને માનસિક અશુભ આસવ” જાણો. વાચિક શુભ આશ્રવનું લક્ષણ सम्यग्ज्ञानाश्रितवाकृतशुभकर्मागमनरूपत्वं शुभवाचिकात्रवस्य ક્ષણમ્ (૨૬૭) અર્થાત સમ્યજ્ઞાનને આશ્રીને બેલાયેલાં વચન દ્વારા જે શુભ કર્મોનું આગમન થાય તેને “વાચિક શુભ આસવ જાણુ. ૧ મૈત્રી, પ્રમોદ, કરણ અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ છે. આ ચારેનું સ્વરૂપ આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચારવામાં આવનાર છે. २ " कष्यन्ते-हिंस्यन्ते परस्पर मस्मिन् प्राणिन इति कषः-संसारः, तमयन्तेનદwfમીરવ તિ કgs: ” અર્થાત જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે-દુઃખી થાય તે “ ' યાને “સંસાર'. જે દ્વારા કથની પ્રાપ્તિ થાય તે “ કષાય '. કપાયના ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy