________________
૮૫૦
આમ્રવ-અધિકાર
[ qતીય
અસત્યનું લક્ષણ– ___कषायादिप्रमादपरिणतात्मना सद्भूतनिहवासद्भूतोद्भावनरूपत्वं, प्रमत्तयोगमाश्रित्य सद्भावप्रतिषेधरूपत्वे सति असद्भावो
માવના પર્વ વાઇસચશ્ય ક્ષમા (૪૦૮). અર્થાત કષાયાદિ પ્રમાદરૂપે પરિણમેલ આત્મા સદ્દભૂત વસ્તુને અપેલાપ કરે કે અસભૂત વરતુનું ઉદ્દભાવન યાને પ્રકાશન કરે તે તે “અસત્ય છે. અથવા પ્રમત્ત યોગના આલંબન પૂર્વક સદ્દભાવને નિષેધ કરી અભાવનું ઉભાવન કરવું તે “અસત્ય છે.
જીવ નથી, પરક નથી એ પ્રમાણેનું પ્રતિપાદન તે “સદભાવને અ૫લાપ” કહેવાય છે. આ આત્મા શ્યામાનંદલ જેવડે છે અથવા તે અંગુઠાના પેરવા (પ) જેટલો છે એવાં કથન તે “અસદભાવનું ઉદ્દભાવન” છે. શાસ્ત્રમાં જેને નિષેધ કરાચો હોય એવા વચનના અનુષ્ઠાનરૂપ ગહને પણ ત્યાગ કરે ઉચિત છે. સદ્દભૂત પદાર્થની પ્રતીતિ કરાવનારૂં અર્થાત સત્ય એવું વચન પણ જે હિંસાથી યુક્ત હોય તે તે અસત્ય જ છે. આ કારણને લીધે હિંસાથી બચવા માટે મૃષાવાદને (તેમજ અસ્તેયાદિને) ત્યાગ કરવાને ઉપદેશ અપાયો છે. તેમ (ચોરી)નું લક્ષણ –
परपरिगृहीतधनधान्यादीनामाकान्त्या चौर्यादिलक्षणशास्त्रप्रति૧ આ કથન ક્યાનું છે તે ખ્યાલમાં આવતું નથી.
૨ “ સામાન: પુરો જ સાબિત ” એવો ઉલ્લેખ મહાનારાયણ ઉપનિષદના ૧૬ મા ખંડના ત્રીજા શ્લોકમાં છે.
૩ સરખા સ્થાનાંગ (સૂ. ૨૩૫)ની શ્રીઅભયદેવસૂરિકૃત વૃત્તિગત નિમ્ન-લિખિત અવતરણ:
" एक चिय पत्थ वयं निहि, जिणवरेहिं सब्वेहि ।
पाणायायधिरमणमवसेसा तस्स रक्खट्टा ॥" [ પsis હિંe નિરવ રë.
प्राणातिपातविरमणमवशेषाणि तस्य रक्षार्थानि ॥] અર્થાત સર્વે જિનેશ્વરેએ પ્રાણાતિપાત વિરમણ ( અહિંસા )રૂપ એક જ વ્રતનો નિર્દેશ કર્યો છે; બાકીનાં ( સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ ) વ્રતે તે એની રક્ષા માટે છે. અર્થદીપિકાના ૪૦ મા પત્રમાં અવતરણરૂપે અપાયેલું નિમ્નલિખિત પદ્ય પણ અત્રે નોંધી લઈશું–
ષજ્ઞાળ થવા દીતિ કો દ ત ઇ .
पढमषयरक्खणट्ठा कोरात वयाई सेसाई॥" [ धान्यानां रक्षणार्था कुर्वन्ति वृत्तयो यथा तथैवात्र ।
प्रथमवतरक्षणार्थ कुर्षन्ति व्रतानि शेषाणि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org