SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ અિસંવ-અધિકાર તૃતીય સંઘ-અવર્ણવાદનું લક્ષણ पञ्चाग्निकष्टासहिष्णुत्व-गवाद्यपूजनादिरूपत्वं, काकशुकशृगाल. सारमेयानां समुदायोऽपि सङ्घ इति कथनरूपत्वं वा सङ्घावर्णવાવસ્થ અક્ષણમા () અર્થાત્ સંઘ પંચાગ્નિ કષ્ટ સહન કરી શકતો નથી, ગાય વગેરેની પૂજા કરતું નથી એવું સંઘને ઉદ્દેશીને કહેવું તે અથવા કાગડાઓ, પિપટે, શિયાળીઆઓ અને કૂતરાઓને સમુદાય પણ “સંઘ” છે ઈત્યાદિ કથન કરવું તે “સંઘ--અવર્ણવાદ” જાણ. પંચાગ્નિ કષ્ટ સહન કરવું એ નિરર્થક છે એ હકીકત ૩૭૫ મા લક્ષણના વિવરણમાં વિચારીશું. અત્ર તે પૂજન અયુક્ત છે એમ જેનો શા કારણથી માને છે તેને ઉલ્લેખ કરીશું અને ત્યાર બાદ સંયમિ-સંઘ--અવર્ણવાદ અને ગૃહસ્થ–સંઘ-અવર્ણવાદનાં લક્ષણે વિચારીશું. પૂજનનું નિરસન* એ તે સુપ્રસિદ્ધ વાત છે કે ગાય વિઝા જેવી અપવિત્ર વસ્તુ પણ ખાઈ જાય છે, પિતાના પુત્ર બળદ સાથે પણ વ્યભિચાર સેવે છે અને કેટલીક વાર તે પિતાનાં શીંગડાં વડે પ્રાણીઓને મારે પણ છે તે આવી ગાયની કે પૂજા કરે ? દૂધ દ્વારા ગાય જગતના ઉપર ઉપકાર કરે છે વાસ્તે તેનું પૂજન કરવું જોઈએ કોમ જે દલીલ કરવામાં આવે તો તેમાં ખાસ વજન જેવું નથી, કેમકે શું ભેંસને પણ તે ઉપકાર નથી? અને જ્યારે તેમ છે તે પછી ગાયને જ પૂજવી અને ભેંસને નહિ એ જ્યારે ન્યાય કહેવાય વારૂ? વળી જે એમ કહેવામાં આવે કે ગાય તે અનેક તીર્થષિઓનું અને દેવેનું સ્થાન છે તો એમ કહેનારા જવાબ આપશે કે તેઓ શા માટે ગાયનું વેચાણ, દેહન અને પ્રહાર વગેરે ક્રિયાઓ કરે છે કે કરાવે છે અથવા તેને અટકાવવાને પ્રબંધ નહિ કરી તેને અનુમોદન આપે છે ? આ પ્રમાણે ભેગશાસ્ત્ર (પ્ર. ૨, લે. ૭)ની વૃત્તિ (લે. ૧૪–૧૬)માં કહેવામાં આવ્યું છે. એ જ ભાવાર્થ ન્યાયકુસુમાંજલિના ચતુર્થ સ્તબક (લે. ૨૧-૨૩)માં નજરે પડે છે. ૧ આ સામાન્યરૂપે સંધને અવર્ણવાદ છે એમ તવાર્થ (અ. ૧, સે. ૧૪)ની બૃહદ્ વૃત્તિ (પૃ ૨૮ ) ઉપરથી જણાય છે. २ " या पशुLथमश्नाति, स्वपुत्रं च वृषस्यति । शृङ्गादि भिनती जन्तून , सा बन्धाऽस्तु कथं नु गौः १ ॥ १४ ॥ पयःप्रदानसामर्याद, वन्या चेन्महिषी न किम् ? । विशेषो दृश्यते नास्यां, महिषीतो ममागपि ॥ १५ ॥ રથાને તીર્થfજવાન, સર્ષfirf નહિ ! વિઠ્ઠી રે સુણસે જ, તે જઇ તતઃ ? A દ ક ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy