________________
ઉલ્લાસ ]
નરેશ્વરને નમન કરી તેને એણે આ માટીને પિંડ ભેટ કર્યો. રાજાએ પૂછ્યું કે રાહક ! આ શું લાવ્યો ? ઉત્તર મળ્યા કે આપ પૃથ્વીના પતિ છે, તેથી હું આ ભેટ લાવ્યો છુ. આથી રાજા ખુશી થયા. તેણે ગામના લોકાને વિદાય કરી રાહુકને પોતાની પાસે સુવાડ્યો. રાત્રિને પ્રથમ પ્રહર પૂર્ણ થતાં રાજાએ તેને પૂછ્યુ` કે તું જાગે કે ઊંધે છે ? રાહકે પ્રત્યુત્તર આપ્યો કે હું જાણું છું. રાજાએ કહ્યું કે ત્યારે તું રો! વિચાર કરે છે ? રાહુકે જવાબ આપ્યો કે અશ્વત્થ ( પીંપળાનાં ) પાંદડાંનું ડીંટું મેણું કે તેની શિખા મેાટી એને વિચાર કરી રહ્યો છુ. રાજાને પણ સંશય થયે એટલે તેણે તેને કહ્યું કે તે ઠીક વિચાર કર્યો છે, પર`તુ શે નિર્ણય કર્યો ? હુકે જવાબ આપ્યા કે જ્યાં સુધી શિખાને! અગ્ર ભાગ સુકાઇ ન જાય ત્યાં સુધી અને સરખાં હોય છે. રાજાએ આસપાસ તપાસ કરી તે આ હુકીક્ત સત્ય જણાઇ. રાહુકને સુઇ જવાની પરવાનગી મળી.
આહત દર્શન દીપિકા.
વળી ખીજો પહેાર વીતતાં રાજાએ કરીથી રાહકને પૂછ્યું કે તું જાગે છે કે ઊંધે છે ? રાકે ઉત્તર આપ્યા કે નરદેવ ! જાગુ' છું. આ સાંભળી રાન્નએ કહ્યું કે ત્યારે તું શા વિચાર કરી રહ્યો છે ? ઉત્તર મળ્યા કે બકરીના પેટમાંથી સરણે ઉતારી હૉય તેમ લીંડીએ બરાબર ગેળ કેમ નીકળે છે તે વિચારી રહ્યો છું. આના નિણૅય જાણવા માટે રાજાએ એને જ પૂછ્યું. એટલે તે ખેલ્યા કે બકરીન પેટમાં સવક નામને વાયુ છે, તેને લોધે લોંડીએ! ગાળ થાય છે. પાછા રાહક સુઇ ગયા.
૨૨૧
ફરીથી ત્રીજા પહેારે રાજાએ પૂછ્યું` કે રાક ! તુ જાગે છે કે ઊંધે છે ? રાહકે ઉત્તર આપ્યા કે હું જાણું છું અને ખીસકેાલીના શરીરના જેવડું જ તેને પૂછડું હાય છે કે નહિ તે વિચારી રહ્યો છું. આના નિષ્ણુય સાંભળવા માટે આતુર રાજાએ રાહુકને જ પૂછ્યું એટલે તેણે કહ્યું કે તે બે સરખાં જ હાય છે. આમ કહી રાહક પાછા સુઇ ગયા.
Jain Education International
ચેાથે પહેરે પહેા ફાટતા રાજા જાગ્યા. તે વખતે રાહુકને ખેલાવ્યા, પરંતુ આખી રાતના ઉજાગરા હેાવાથી તે નિદ્રાધીન હતેા એટલે જવાબ ન મળવાથી રાજાએ ગમ્મતની ખાતર ધીમેથી લીલા કબિકા (સોટી ?) લગાડી. રાહુક જાગી ઊયે. રાજાએ કહ્યું કે અરે રાહુક ! તું કેમ ઊંઘે છે ? રાહકે જવાબ વાળ્યો કે સાહેબ! હું તો જાણું છું. રાજાએ કહ્યું કે જો તુ જાગતા હતા તે જવાબ આપતાં તને કેમ વાર લાગી ? તેણે ઉત્તર આપ્યા કે દેવ ! હું બહુ ઊંડા વિચારમાં હતેા. તેને નિધ કરવામાં મારૂં ચિત્ત પરાવાયેલું હતું. રાજાએ કહ્યું એવા તે શે! પ્રશ્ન હતા ? રાકે કહ્યું કે મહારાજ ! આપ કેટલા પુરૂષથી ઉત્પન્ન થયા છે એ વિચારમાં હું પડયો હતા. આ સાંભળી રાજા શરમને મા જરા મૌન રહ્યો. થેાડી વાર રહીને તે ખેલ્યા કે આને તેં શે। નિર્ણય કર્યો છે ? રાહકે કહ્યું કે આપ પાંચ પુરૂષાથી ઉત્પન્ન થયા છે. રાજાએ પૂછ્યુ કે તે કયા કયા ? ઉત્તર મળ્યા કે એક કુબેરથી, કેમકે તેના જેવી આપની દાન-શક્તિ છે; ખીન્દ્ર ચંડાળથી, કારણ કે તેની માફ્ક આપ શત્રુઓ ઉપર કાપાયમાન થા મે। છે; ત્રીજા ધાબીથી, કેમકે જેમ ધેબી વસ્ત્ર નીચેાવી નીચેાવીને પાણી કાઢી નાખે છે, તેમ આપ પારકા માણસાને નીચેાવીને તેમનું ધન લઇ લો છે; ચેથા વીંછીથી, કેમકે ભર નિદ્રામાં એવા મારા જેવા બાળકને તમે નિર્દય વીંછીના ડ ંખની જેમ લીલા કબિકા મારી પીડા કરી છે; પાંચમા તમારા તાતથી, કારણ કે તમે તેમની માફક ન્યાયથી રાજ્ય પાળેા છે. રાજા આ સાંભળી ઘણે અમે પામ્યો. પ્રાભાતિક કાય કરી, જનનીને વંદન કરી તેને એકાન્તમાં રાજાએ પૂછ્યું કે હે માતા ! કહો, હું કેટલા પુરૂષોથી ઉત્પન્ન થયા છું ? માતા વિસ્મય પામી ખેલી કે બેટા ! તુ' આ શું પૂછે છે? તું તારા પિતાથી ઉત્પન્ન થયા છે. રાજાએ રાહુકે કહેલા વૃત્તાંત કહી સ ંભળાવ્યેા. વિશેષમાં તેણે નિવેદન કર્યું` કે રાહુકની મતિ પ્રાયઃ ખોટી નથી માટે સત્ય કહેવા આપને મારી ભૂરિ ભૂરિ વિનતિ છે. રાજાને! આગ્રહ જોઇ તેણે ઉત્તર આપ્યો કે હે પુત્ર ! જ્યારે તું ગમાં હતા ત્યારે એક દહાડે હું નગર બહાર બગીચામાં કુબેર
For Private & Personal Use Only
www.jainelibrary.org