________________
વશ્વાસ ] આહંત દર્શન દીપિકા.
૧૨૫ આવે છે અથવા જે કર્મના ઉદયમાં જાતે શીત સ્વભાવવાળા હોય તે જીવે પણ પરને પરિતાપ ઉત્પન્ન કરે છે તે કર્મને “ આત-નામકર્મ જાણવું. અનુણ શરીરમાં ઉષ્ણુ પ્રકાશના નિયામક કર્મ તરીકે અથવા જે કમને લઈને અનુણ શરીરમાંથી ઉષ્ણ પ્રકાશ નીકળે છે તે કર્મરૂપે આનું સ્વરૂપ અન્યત્ર આલેખાયેલું નજરે પડે છે. આ કમને અનુભવ તે સૂર્ય-મંડળમાં વસતા બાદર પૃથ્વીકાય છ જ કરે છે. ઉત-નામકર્મનું લક્ષણ
अनुष्णप्रकाशसामर्थ्यजनकत्वमुद्योतस्य लक्षणम् । (६०१) અર્થાત શીતળ પ્રકાશને ઉત્પન કરવામાં સમર્થ કમને “ઉત-નામક ” જાણવું. આ ઉદ્યાત દેવાદિના ઉત્તર વૈક્રિય શરીરમાં તેમ જ ખાતાદિકમાં જોવામાં આવે છે, નહિ કે સૂર્યમંડળ, અગ્નિ વગેરેમાં. અગુરુલઘુ-નામકર્મનું લક્ષણ–
अगुरुलघुपरिणामनियामकत्वमगुरुलघुनामकर्मणो लक्षणम् ।(६०२) અર્થાત અગુરુલઘુ પરિણામના નિયામક કમને “અગુરુલઘુ-નામકમ' કહેવામાં આવે છે. આને ભાવાર્થ એ છે કે જે કમને ઉદય થતાં કુંથુ વગેરે જીનાં શરીરે નહિ ગુરુ કે નહિ લઘુ કિન્તુ અગુરુલઘુ પરિણામને ભજે છે તે કર્મને “અગુરુલઘુ” શબ્દથી વ્યવહાર
નયના અપેક્ષાએ તે સવે દ્રવ્યો પેતપિતાની સ્થિતિ રૂપથી પરિણત થાય છે એટલે કે નિશ્ચય-નયથી વિચારતાં તે કઈ પણ શરીર ગુરુ પણ નથી કે લઘુ પણું નથી એટલે કે ક્યાં છે તે અગુરુલઘુ છે કે ગુરુલઘુ છે. પરંતુ વ્યવહાર-નય અનુસાર તે દરેક શરીર અચાન્ય અપેક્ષાએ અગુરુલઘુ, ગુરુલઘુ, લઘુ અને ગુરુ એમ ચાર પ્રકારનું છે.' તીર્થકર નામકર્મનું લક્ષણ –
* यस्योदये सति त्रिभुवनस्यापि पूज्यो भवति तद्रूपत्वं तीर्थकृन्नामવર્મળ રક્ષણ (૨૦૨) અર્થાત જે કમને ઉદય થતાં જીવ ત્રિભુવન વડે પૂજાય છે તે કમને તીર્થંકર-નામકમ” કહેવામાં આવે છે. આ કર્મ દ્વારા ધમતીર્થ પ્રવર્તાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ કર્મને વિપાક સર્વજ્ઞ દશામાં થાય છે.
૧ વિશેષ માહિતી માટે જુઓ પૃ. ૬૨-૬૬૫. 129.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org