________________
૯૪૭
ઉલ્લાસ ]
આહંત દર્શને દીપિકા. પરગ્રહીતગમનનું લક્ષણ–
. अन्येन स्वीकृतायां स्त्रियां गमनरूपत्वं परगृहीतगमनस्य लक्षणम्। (૪૮૦) અર્થાત્ અલ્પે સ્વીકારેલી સ્ત્રી પ્રતિ ગમન કરવું તે “પરગ્રહીત-ગમન' છે. અનંગકીડાનું લક્ષણ
. योनिप्रजननलक्षणस्थानं त्यक्त्वाऽन्यत्रानेकविधरतिकरणरूपत्वं, वेदमोहनीयोदये सति बलवदाग जन क्रीडाकरणरूपत्वं वाऽनङ्गવીરાયા અક્ષT (૪૮૨). અર્થાતુ નિ અને પ્રાનન એ સ્થાને ને એટલે સ્ત્રી અને પુરુષના ગુહ્યા પ્રદેશેને છોડીને અન્ય સ્થાનમાં અનેક પ્રકારનું રમણ કરવું તે “અનંગક્રિીડા” છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અસ્વાભાવિક રીતે સુષ્ટિવિરુદ્ધ કામનું સેવન તે “અનંગકીડા” છે; અથવા તે વેદમેહનીય કર્મના ઉદયમાં અતિશય રાગ ઉત્પન્ન કરનારી ક્રીડા કરવી તે “અનંગક્રીડા” છે. “અનંગ” એટલે “મદન”. તેની મુખ્યતાવાળી પરસ્ત્રી સાથેની અધરચુંબન, કુચમર્દન, આલિંગન ઈત્યાતિ કીડા તે “અનંગકીડા” જાણવી.
પિતાની પત્ની સાથે શ્રીવાસ્યાયનાદિએ દર્શાવેલ ૮૪ કામ–આસનનું અતૃપણે સેવન, પુરુષ, નપુંસક વગેરેનું સેવન, હસ્તકમ, માટી, ચામડા ઘેરેનાં બનાવેલાં કામ–ઉપકરણેથી કીડા કરવી એ બધાને પણ “અનંગક્રીડામાં સમાવેશ થાય છે..
પરીને ચુંબન વગેરે કરવું એ શ્રાવકને ઉચિત નથી એટલું જ નહિ, પણ તેનાં અંગોપાંગ સરાગ દષ્ટિથી અવલકવાં તે પણ વ્યાજબી નથી. કહ્યું પણ છે કે –
" 'छन्नंगदंसणे फासणे अ गोमुत्तगहण कुस्सुमिणे ।
નથir સાથ રે હૃત્રિવો એ તe I " અર્થાત સ્ત્રીઓનાં ઢાંકેલાં અવયવના દર્શનને વિષે, સ્પશનને વિષે, ગાયના મૂત્રના ગ્રહણને વિષેઅને કુસ્વપ્નને વિષે એમ સર્વત્ર યતના કરવી. કહેવાનો મતલબ એ છે કે સ્ત્રીઓની સમીપ જઈ તેનાં ઢાંકેલાં અંગોને જોવાં કે અડકવા નહિં, કેમકે તે રોગજનક છે. કદાચ તે જોવાઈ જાય . સ્પર્શાઈ જાય તે તેમાં સંગ ન ધારણ કરે; કેમકે નેત્રગોચર બનેલું રૂપને જેવું એ તે અશકય | * * * ૧ અંગને અર્થ છે કે શરીરનું અવયવ થાય છે, પરંતુ મિથુનની અપેક્ષા એનો અર્થ એનિ અથવા મેહન યાને સ્ત્રી કે પુરુષંચિ થાય છે. આ સિવાયનાં અવયે તે અનંગ છે, જેમકે સ્તન, કક્ષા, ઊ, મુખ વગેરે. જુઓ ધર્મબિન્દુ (અ, 8 )ની ટીકાનું ૩૯ મું પત્ર
-
૨ છાયા
છatવારે દાફીને મોકૂઝug સુષને ! यतनां सर्वत्र कुर्यादिन्द्रियावलोकने च तथा ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org