________________
આસવ-અધિકાર
[ પ્રતીય વિવાહનું લક્ષણ. सातवेदनीयचारित्रमोहनीयोदये सनि अग्निदेवादिसाक्षिपूर्वकGifuપર વિવાહ્ય ક્ષન્ ! (૨૭૮). અર્થાત સાતવેદનીય તેમજ ચારિત્રમેહનીય કમને ઉદય થતાં અગ્નિ, દેવ વગેરેની સાક્ષીએ આર્ય (જૈન) મંત્રોના ઉચ્ચારણ પૂર્વક (જૈન વિધિ અનુસાર) પાણિગ્રહણ કરવું–વરે કન્યાને અને કન્યાએ વરને હાથ ઝાલ તે “વિવાહ” કહેવાય છે.
જો પરનાં છોકરાં પરણાવવામાં દોષ હોય તે તેજ દેષ શું પિતાની સંતતિના લગ્ન કરવામાં નથી ? આને ઉત્તર એ છે કે જે પિતાનાં છોકરાંના પણ લગ્ન ન કરે તે કુંવારી રહેલી કન્યા છાચારી થાય અને તેમ થતાં શાસનની હીલના અને નિન્દાને પ્રસંગ ખડે થાય; કારણ કે પરણેલી સ્ત્રીઓ માટે પ્રાયઃ સ્વેચ્છાચારિત્વને ઓછો સંભવ છે. વળી ધમંબિન્દુના ટીકાકાર સૂચવે છે તેમ પિતાના પણ અમુક છોકરાં જ પરણાવવાં એવો પણ નિયમ લે જોઈએ કે જેથી અમુક વયે તે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાને શુભ પ્રસંગ સાંપડે. આમ કરવાથી અજેને સ્વીકારેલ વાનપ્રસ્થાશ્રમને આ નિયમમાં ઉદ્દેશ સમાય છે. પરવિવાહની વ્યાખ્યા પરત્વે મતભેદ
કેટલાક આચાર્યોનું કહેવું એ છે કે પરવિવાહ એટલે પિતાને વિવાહ બીજી વાર કરે. અર્થાત પુત્રની અપેક્ષાથી કે અન્ય કેઈ કારણથી એક સ્ત્રી જીવતી હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું તે “પરવિવાહ” છે, આ વિવાહથી સ્વદારતેષીને અતિચાર લાગે. સ્ત્રીને ઉદ્દેશીને એમ સમજવું કે તેણે પિતાના પતિથી સંતેષ સખ ઘટે, કેમકે પિતાના પતિ સિવાયના તમામ પુરુષ પરપુરુષ જ કહેવાય. ઇત્વગમનનું લક્ષણું–
प्रतिपुरुषगम नशीलायां साधारणस्त्रियां किञ्चित् कालं भाटिप्नदानादिना ग्रहणपूर्वकगमनरूपत्वमित्वरगमनस्य लक्षणम् । ( ४७९) અર્થાત જુદા જુદા પુરુષ સાથે ઉપભોગ કરવાવાળી એવી સાધારણ સ્ત્રીને અમુક વખતને માટે ભાડું વગેરે આપીને ખરીદી લઈ તેને સેવવી તે જઇવર-ગમન” કહેવાય છે. - - - - ૧ વગેરેથી સાંસારિક ગુરુ સમજવા.
( ૨ આ વિવાહના બ્રાહ્મ વગેરે આઠ ભેદે છે. જુઓ ઘમંબિન્દુની શ્રી નિચંદ્રસૂરિકૃત વૃત્તિનું છ પત્ર..
૩ આ ગ્રંથને ઇટાલિયન ભાષામાં અનુવાદ થયેલ છે. જુઓ G. S. A. J. (vol: XXI) નાં ૨૨૩ મા અને ત્યાર પછીનાં પૃષ્ઠો.
L
:
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org