SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ | અચિત્ત મહાકધનું સ્વરૂપ આ સ્કંધ સૌથી મેટામાં મેોટી અવગાહનાવાળા થાય છે,કેમકે તે સમગ્ર લેાકાકાશને વ્યાપીને એક સમય રહે છે. આમ છતાં પણ તે અચાક્ષુષ છે,૨ આ લોકપ્રમાણ થનારા અચિત્ત મહાકધ આઠ સમયની સ્થિતિવાળે છે. અર્થાત્ પુદ્ગલેાના સ્વાભાવિક પરિણામથી, નહિ કે જીવના પ્રયાગ વડે ઉત્પન્ન થતા અચિત્ત મહાક ધના સમુદ્ઘાત કેવલ-સમુદ્દાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે,પ કેલિ-સમુદ્ધાતની જેમ પહેલે સમયે ઇડ, બીજે સમયે કપાટ, ત્રીજે મથાન, ચેાથે મથાનના આર્હુત દર્શન દીપિકા, ૧ કૈલિસમુદ્માતમાં જીવથી અધિષ્ઠિત અનેતાનત ક્ર` પુદ્ગલમય સ્કંધ હોય છે. આ પ - મહુધ ' કહેવાય છે, પરંતુ તે રાધિષ્ઠિત હેાવાયો ચિત્ત ગણાય છે. બાકી આ ચિત્ત મહાસ્યુંધ અને અચિત્તે ડાર્ક ધ અને ચેથા સમયમાં સંપૂર્ણ લેક પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી જાય છે તેમજ એ બંનેના સમુદ્ધાતની સ્થિતિ પણ મા સમયની છે. વળી પાંચ વર્ષોં, એ ગધ, પાંચ રસ અને ચાર સ્પ એ સેળ ગુણુરૂપ અનુભાવ પણ બંનેમાં સમાન છે. આ પ્રમાણે આ અને મહાકધામાં ક્ષેત્ર કાલ અને અનુભાવ એ ત્રણે દૃષ્ટિએ સમાનતા છે અસમાનતા કેવળ ચિત્ત-અચિત્તની અપેક્ષાએ છે. ૨ પ્રવચનસારે।૦ ( ગ. ૧૩૦૧ )ની વૃત્તિમાં ‘ રકધ ' શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતાં કહ્યું પણ છે કે - if स्कन्दन्ति - शुष्यन्ति धीयन्ते च पुष्यन्ति विचटनेन सङ्घातेन चेति स्कन्धाः - अनन्तानन्तपरमाणुप्रचयरूपा मांसचक्षुर्याह्याः कुम्भ-स्तम्भादयः, तदग्राद्या अचित्तमहास्कन्धादयोऽपि । '' ૩ શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃત નવતત્ત્વ પ્રકરસુની નિમ્ન-લિખિત ગાથામાં કહ્યું પણ છે કે-~~ " अचित्तमहाखंधो लोगसमाणो य अट्ठला महओ । पोग्गल गागारो संवासंखट्टिई सेसा ॥ १९ ॥ ', Jain Education International [ ચિત્તમäાજો હો માનધાઇનાવિઃ । पुत्रोऽनेकाकारः सख्यासल्य स्थितिः शेषः ॥ ] ૬૧૯ ૪ સમુદ્ધતતા એ પ્રકાશ છે—( ૧ ) જીવ સબંધી અને ( ૨ ) અજીવ સબ'ધી. પ્રથમના સાત પ્રકાર છે. જુએ પૃ. ૪૫૨--૪૫૩. આ વાત દડક પ્રકરણમાં નીચે મુજબ દર્શાવાઇ છે:-~~~ “ संखित्तयरा उ मा सरीरमोगाहणा य संघयणा । सन्नासंठाणकसायलेसिंदिय दुसमुद्घाया ॥ ३ ॥ ', [ संक्षिप्ततरा त्वियं शरीरमवगाहना च संहननानि । सञ्ज्ञासंस्थान कषाय लेश्येन्द्रिय द्विसमुद्द्घाताः ॥ ] ૫ દ્રવ્યલાકપ્રકાશ ( સ ૩ માં કહ્યું પણ છે કે.. 6: योsव्य चित्तमद्दास्कन्धः, समुद्घातोऽस्त्यजीजः । અઇનામચિ લૉપિ, જ્ઞેય: સમતૂ નઃ || ૨૭૭ || पुद्गलानां परीणामाद, विस्रसोत्थात् स जायते । અમિ: સમયેાંત-સમાતો નિસરવત્ ॥ ૨૭૮ || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy