________________
૨૨ ૦
અછવ-આંધકાર.
[ દ્વિતીય અંતરની પૂર્તિ કરી લેકવ્યાપી થવું, પાંચમે અંતરનું સંહરણુ, છછું મંથાનનું સંહરણ, સાતમે ક પાટનું સંહરણ અને આઠમે દંડનું સંહરણ કરી રવભાવસ્થ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવી અવગાહનાવાળો થાય.
આ અચિત્ત મહાકધમાં પશઘાતરૂપ સ્વભાવ નથી. જો એ હોત તે પરાઘાત સ્વભાવવાળા ભાષા-દ્રવ્યની પેઠે એ ત્રણે સમયમાં લેકવ્યાપી બનત,
કેટલાકે આ અચિત્ત મહાકંધને સત્કૃષ્ટ પ્રદેશવાળે માને છે, પરંતુ તે યુક્તિ-યુક્ત નથી, કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ચિત્ત મહાત્કંધનું પરસ્પર પિતાની વર્ગણુઓ સાથે અવગાહના અને સ્થિતિ એ બે દષ્ટિએ સરખાપણું છે તેમજ તેમાં ચાર જાતના સ્પર્શે છે. પ્રજ્ઞાપના (પ. ૫) માં કહ્યું છે કે --
" 'उकोसोगाहणाए वि एवं चेव ? नवरं लिइए वि तुलं "
ઉહણ અવગાહનાવાળા તો અચિત્ત મહાત્કંધ છે, જ્યારે ઉત્કૃષ્ટ પ્રદેશવાળા કંધનું અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ અસંખેય ભાગ, સંખેય ભાગ, સંખેય મુણું, અસંખ્ય ગુણું એમ ચાર જાતનું સ્થાન-પતન છે તેમજ તેમાં આઠે આઠ સ્પર્શે છે. આ સંબંધમાં પ્રજ્ઞાપનાના પાંચમા પર્યાય' નામના પદમાં કહ્યું પણ છે કે
કોurfaકા મતે ? જેવા વનવા વઘાર? | બાઇનr! अणंता ॥ से केणटेणं भंते ! एवं बुच्चइ ? । गोधमा! उक्कोसपएसिए उक्कोसपएलियस्स दबट्टयाए तुल्ले, पए सहाशाए वि तुल्ले, ओगाहगहाए चउढाणवडिए, anyriginલેક્ટિ ન છાપવા ” અર્થાત ઉત્કૃષ્ટ પ્રદેશવાળા ()ના કેટલા પર્યાયે હે ભગવન ! કહેલા છે? તમ! અનંત કહેલા છે. હે ભગવન્! એમ કેવી રીતે કહેવાય છે ? હે ગતમ! ઉત્કૃષ્ટ પ્રદેશવાળા કંધ ઉત્કૃષ્ટ પ્રાદેશિક સાથે દ્રવ્યની અપેક્ષાએ અને પર્યાયની દષ્ટિએ તુલ્ય છે, અવગાહનાની વિવક્ષાએ ચતુરાનપતિત છે અને વર્ણ વગેરે આઠ રુપ દ્વારા પધાનપતિત છે. આ ઉપરથી ઉકષ્ટ અવગાહનાવાળે અચિત્ત મહાત્કંધ ઉત્કૃષ્ટ પ્રદેશવાળાથી અત્યંત વિલક્ષણ હોય એમ જણાય છે. એથી કરીને ઉત્કૃષ્ટ પ્રદેશવાળા મહારકો અન્ય હેવાનું ફલિત થાય છે. ભગવાન શ્રીહરિભદ્રસૂરિ પણ કહે છે કે –
१ उत्कृष्टावगाहनयाऽपि एवमेन ? नगर स्प्रित्याऽपि तुलपम् ।
1 ક પ દાનાં મફત ! તેથી, ૧ 1: Gજ્ઞHi: ? : નાતજ : રતા: ll
मात! एवमुच्यते । गौतम ! उत्कृष्टप्रदेश उत्कृष्ट पदेशिकस्य द्रव्यार्थતથા 1ર વડ, 17 તથા રથ:, શ્રી કેT ન થતા ૨T: થ Trtતા1:, વચ पदस्थानपतितः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org