________________
ઉલ્લાસ ] આત દર્શન દીપિકા.
૬૨૧ “ ગામેવ સર્વોઝદાર્તા કૃતિ ચિત્ વ્યાજ, ન ચૈતાવત્તિક્ષાશ્રુ
હવે અચિત્ત મહાક વર્ગણાને છેડેક વિચાર કરી લઈ આ વિષય પડતો મૂકીશું. અચિત્ત મહાકુંધવર્ગણાથી એ પુદ્ગલ-સ્ક ધ સમજવાને છે કે જેમણે વિસસા-પરિણામને લઈને ટંક, ફટ, પર્વત ઇત્યાદિનો આશ્રય લીધે છે તેમજ જઘન્ય, ઉત્કૃષ્ટ વગેરે જેમના અનેક ભેદો પડે છે. શતવૃચૂણિમાં કહ્યું પણ છે કે—
• महायजणा टंककूडतहपक्याइठाणेसु ।
जे पोगला समस्सिया महखंधा ते उ धुचंति ॥" તેમાં જઘન્ય અચિત્ત મહારકંધ વર્ગણ એટલે ચોથી ધ્રુવ શૂન્ય ઉત્કૃષ્ટ વગણની ઉપરની એક પરમાણ જેટલા અધિક પરમાણુવાળ કંધ સમજો. બે પરમાણુ જેટલી અધિક સંખ્યાવાળા પરમાણુવાળો સ્કંધ તે બીજી વર્ગણ સમજવી આ પ્રમાણે એકેક અધિક પરમાણુ દ્વારા અધિક કંધરૂપ વગણા ત્યાં સુધી વિચારવી કે છેવટે ઉત્કૃષ્ટ અચિત્ત મહારૂંધવગણ આવે. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વણા અસંખ્ય ગુણ અધિક છે. અત્ર ગુણકાર પલ્યોપમના અસંખ્યય ભાગ એટલે જાણ. જે વખતે મકાની પ્રસુતા હોય છે તે વખતે તથાવિધ સ્વભાવને લઈને આ મહાસ્કંધવર્ગણાઓની સંખ્યા ઓછી હોય છે, અને જ્યારે ત્રસકાયની અલ્પતા હોય છે ત્યારે આ વર્ગણોની સંખ્યા પુષ્કળ હોય છે. એ વાતને નિર્દેશ કરતાં શતકવૃહસૃષ્ટિમાં કહ્યું
" "तत्थ तासकायासी जम्मिश कालंमि होंति बहुगो य ।
ઘart afમ રજા અવે થોવા | जम्मि पुण होइ काले रामी तसकाइयाण थोवो उ । महखंधवगणाओ तहिं काले होंति बहुगाओ।"
૧ થયો-નાન
महारकन्धवर्गणः कृततधापर्वतादिस्थानेषु ।
ये पुद्गला: समाश्रिता महास्वाधास्ते तूच्यन्ते ॥ ૨ અને વરૂપ આ ગળ ઉપર આ કલાસમાં વિયારવામાં આવનાર “ વગણ ' પ્રકરણમાંથી જોઈ લેવું.
૩ જુએ કર્મ પ્રકૃતિની ટીકાનું ૧૫મું પત્ર. ૪ છાયા -
तत्र सकायराशिस्प्रिश्च काले भवति घहकश्च । महास्कन्धार्गणास्तस्मिश्च काले भवेयुः स्तोकाः ॥ यस्मिन पुनर्भवति काले राशियसायिकानां स्तोकस्तु । महास्कन्धवर्गणास्तस्मिन् काले भवन्ति बहुकाः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org