________________
૬૨૨ અજીવ-અધિકાર
| દ્વિતીય પુલના લક્ષણેત્મક પરિણામો
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને તપ એ દ્વારા પુદ્ગલે ઓળખાય છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુણેનાં લક્ષણે છે, એમ નવતરવના નિમ્ન લિખિત પદ્ય ઉપરથી જણાય છે –
નવારવો-માઝાવાતરિ બને
વાજા બંધ રણા Hiા, પુરાણા તુ સ્ત્રાવ . ?? ' વિશેષમાં આ દશને પુદ્ગલના પરિણામો તરીકે પણ ઓળખાવવામાં આવે છે એમ નવતત્વસાહિત્યસંગ્રહ (ભા. ૨)ના ૧૨મા પૃષ્ટગત અવસૂરિની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી સમજાય છે –
“શાધારદ્યોત્તમાછલાઇતપવાસવર્ણો તે પુરનાના પુરક્ષા વતિ માવ:
દ્રવ્યલોકપ્રકાશ (સ. ૧૧. લે. ૨૨-૨૩)માં તો (૧) બંધન (બંધ), (૨) ગતિ, (૩) સંસ્થાન, (૪) ભેદ, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ, (૮) સ્પર્શ, (૯) અગુરુલઘુ અને (૧૦) શબ્દ એમ દસ પરિણામે ગણાવાયા છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે પુદગલના દસ પરિણામેથી અમુક જ પરિણામે સમજવાના છે એમ નથી, પરંતુ એના અનેક પરિણામો પૈકી જુદી જુદી વિવક્ષાએ અમુક સંખ્યામાં પરિણામ ગણાવાય છે. તાવાર્થ (અ. પ, સૂ. ૨૩-૨૪)ની બૃહત્ ટીકા (પૃ. ૩૫૬) તરફ નજર કરતાં જણાય છે કે પુદ્ગલેના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર જ ધર્મો નથી, કિન્ત શબ્દ, બંધ, સૌમ્ય, સ્થૌલ્ય, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત એમ બીજા દસ ધ પણ
૧ છાયા
शब्दान्धकारोद्योतप्रभाच्छायाऽऽतपैश्च । वर्णो गन्धो रस: स्पर्शः पुद्गलानां तु लक्षणम् ॥ ( પુરાનાં સાવિષ, પરિણામોડા કરે ! કલ્પના શતિનામ, સંસ્થાનાહ તથા પર: | રર ? भेदाख्यः परिणामः स्यात , वर्णगन्धरसाभिधाः ।
પડશુ: ફાઇ, પરિજ મા હાથી I શરૂ ! ” ૩ પુદ્ગલની પેઠે જીવના પણ દસ પરિણામે છે એમ પ્રજ્ઞાપનાના પરિણામ-પદ ઉપરથી જણાય છે. ( ૧ ) ગતિ, (૨) ઈન્દ્રિય, (૩) કષાય, (૪) વેશ્યા, ( ૫ ) યોગ, ( ૬ ) ઉપગ, ( ૭ ) જ્ઞાન, (૮) દર્શન, ( ૯ ) ચારિત્ર અને ( ૧૦ ) વેદ એ જીવના દસ પરિણામે છે. આ ગતિ-પરિણામ વગેરે પ્રાયોગિક છે- કર્મરૂપ ઉપાધિથી જન્ય છે, કિd સ્વાભાવિક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org