SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ [ દિતીય ૬૧૮ અછવ-અધિકાર. તેમજ અંત્ય બાદર– એ સ્કંધમાં જ સંભવે છે. પરમાણુનું જ્ઞાન ઈન્દ્રિયથી થઈ જ શકતું નથી. એનું જ્ઞાન તે આગમ કે અનુમાન ગમ્ય જ છે. પરમાણુનું અનુમાન કાર્ય હેતુથી માનવામાં આવે છે. જે જે પીગલિક કાર્ય નજરે પડે છે તે તે સકારણ હોય છે. એ રીતે જે અંતિમ અદશ્ય કાર્ય હોય છે તેનું પણ કારણ હોવું જોઈએ. તે કારણે બીજું કઈ નહિ પણ પરમાણુ છે. આથી એને “અંતિમ કારણ” પણ કહેવામાં આવે છે. વિશેષમાં સ્પેશ, રસ, ગંધ અને વણે એ ચાર ધર્મો–પર્યા કંધમાં પણ છે, પરંતુ શબ્દ, બંધ આદિ પર્યાય તે સ્કંધમાં જ છે. જેમ પરમાણુમાં છે તેમ સૂકમ સ્કંધ અને બાદર કંધમાં કેવળ સત્તારૂપે સ્પર્શની સંખ્યામાં જ ભેદ છે એમ નહિ, પરંતુ પરિણામની અપેક્ષાએ પણ ભેદ છે. એ પરિણામેથી અત્ર બીજા કેઈ નહિ પણ સૂમત્વ અને બાઇરત્વ સમજવાના છે. આ પરિણામરૂપ ભેદની મુખ્યતા તે સૂક્ષમ કંધ અને બાદર સ્કધ એવાં ધનાં બે નામે જ કહી આપે છે. વિશેષમાં અત્ર ધ્યાનમાં રાખવું કે પ્રદેશોની સંખ્યાની દષ્ટિએ સૂક્ષ્મ સ્કંધ અને બાદર કંધ એમ સ્કંધના બે ભેદ પાડી શકાય તેમ નથી; કેમકે આ પ્રત્યેક પ્રકારના સ્કંધમાં બેથી માંડીને તે અનંત જેટલા પ્રદેશ સંભવે છે. એટલે કે એમ પણ બને કે અનંત પ્રદેશવાળો કંધ સૂક્ષ્મ પણ હોય, જ્યારે એથી બહુ જ થેડા પ્રદેશવાળ ધ બાદર હોય. દારિક, વૈક્રિય અને આહારક વર્ગણામાં આઠ સ્પર્શી હોય છે એટલે એ તે બાદર સ્કંધે છે. એનાથી આગળની તેજસાદિ વગણાઓમાં શીતાદિ ચાર જ સ્પર્શે છે અને તેઓ સૂર્મપરિણામી છે એટલે કે તેજસ, ભાષા, પ્રાણાપાન (શ્વાસોચ્છવાસ ), મન અને કામણ એ સૂમ સ્કંધે છે. ૧ ચણકાદિ મધ્યવર્તી સ્કંધનું સૂકુમત તેમજ સ્થૂલત્વ આપેક્ષિક છે, કેમકે પરમાણુની અપેક્ષાએ તેઓ રથલ છે, જયારે એનાથી મોટા સ્કંધની અપેક્ષા એ તેઓ સૂક્ષ્મ છે. અંત્ય બાદર અચિન મહાસંધમાં જ સંભવે છે, કેમકે એનાથી કોઈ મોટે પૈગલિક સ્કંધ નથી. જુઓ ૨૩૮ મું લક્ષણ ૨ કર્મપ્રકૃતિ ( ગા. ૧૮-૨૦ )ની શ્રીમલયગિરિરિકૃત ટીકા ( પત્ર 1૩)માં કહ્યું પણ "तत्रौदारिक शरीरप्रायोग्या वर्गणा अनन्तानन्तपरमाण्वात्मकाः पञ्चवर्णा ક્રિાથr vશ્વા મઝT | ઘઉં વૈવિ-siારાજીરાવના મન ના द्रष्टव्याः । तेजसशरीरप्रायोग्या घर्गणाः पञ्चवर्णा द्विगन्धाः पश्चरमाश्चतुःस्पर्शाः । तत्र मृदुल घुरूपौ द्वौ स्पर्शाय स्थितौ, अन्यौ तु द्वौ स्पशौं स्निग्धोष्णौ स्निग्धशीतो रूमाष्णो रूक्षशीतौ वा । एवं भाषा-प्राणापान-मन:-कर्मप्रायोग्या अपि वर्गणा કgst: ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy