SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આવત દર્શન દીપિકા, ૭}G સમ્યક્ત્વ–ક્રિયા ઇત્યાદિ આશ્રવ ( બંધ-કારણ ) સમાન હાય તાપણુ તજજન્ય ક-મધમાં તીવ્ર ભાવાદિ દ્વારા વિશેષતા ઉદ્દભવે છે. કહેવાની મતલબ એ છે કે એકની એક ક્રિયા એ મનુષ્યા કરે, પર ંતુ તેમના તીવ્ર ભાવાદિકમાં જે ભિન્નતા હોય તે। આસ્રવામાં પણ ભિન્નતા આવે છે. ઉત્કૃષ્ટ પરિણામ તે તીવ્ર ભાવ, જઘન્ય પરિણામ તે મદ ભાવ, ઉપચેગ પૂર્ણાંક જાણી જોઇને પ્રાણાતિપાતાદિ ક્રિયા કરવી તે જ્ઞાત ભાવ, ઉપયોગ વગર-અજાણતાં પ્રાણાતિપાતાર્દિ ક્રિયા થાય તે અજ્ઞાત ભાવ, સ્વ પરાક્રમ તે વીય અને શસ્ત્રાદિક અધિકરણ તે અધિકરણ, બાહ્ય દૃષ્ટિએ અંધ-કારણા સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતા અને મહતાને લઈને કમમ ધ ભિન્ન ભિન્ન પ્રકારના થાય છે. આ સંબંધમાં આપણે એક દૃષ્ટાંત વિચારીએ. એ પુરુષા એક જ મહિલા તરફ ઢષ્ટિપાત કરી રહ્યા છે. તેમાં એક દુર્જન છે અને બીજો સજ્જન છે. આથી સજ્જન અને દુનના ૪અંધમાં ફરક પડે તે સ્વાભાવિક છે, કેમકે દુન જે આસક્તિ પૂર્વક તેના તરફ જુએ છે તેવી મલિન આસક્તિ પૂર્ણાંક સજ્જન જોતા નથી. જ્ઞાત અજ્ઞાત ભાવમાં પશુ બાહ્ય પ્રવૃત્તિ સમાન ડાવા છતાં કર્મ-અંધમાં ભિન્નતા ઉપસ્થિત થાય છે. જેમકે એક મનુષ્ય હરણને હરણ સમજી ખાણુથી તેને વીંધી નાંખે અને ખો કોઇ મનુષ્ય નિર્જીવ પદાર્થ ઉપર માણુ તાકે અને ભૂલથી હરણ વીંધાઈ જાય તે આ એમાં ભૂલથી હરણના પ્રાણ હરનારાને જેવા કમ–અંધ થાય તેના કરતાં સમજ પૂર્વક-ખાસ ઇરાદાથી હરણને મારી નાંખનારાના કમબંધ ઉત્કટ થાય છે. ન્યાય—મંદિરમાં પણ ખૂન સંબંધી ચૂકાદો આપતી વેળા ખાસ ઇરાદા પૂર્વક આમ કરવાથી સામાના જીવ જશે એવુ' જાણવા છતાં જેણે ખૂન કર્યુ હોય તેને જે શિક્ષા કરવામાં આવે છે તેના કરતાં એકના હાથમાંથી તરવાર પડી ૧ આથી તા હેવાય છે કે ઉપયોગે ધમ, ક્રિયાએ કર્યું અને પરિણામે બધ. વિશેષમાં મૈત્રાયણી ઉપનિષના ચોથા પ્રપાડ઼કમાં કહ્યું પણ છે કે— “ મન ત્ર મનુવાળાં, જાળું ચણમોક્ષયોઃ । बन्धाय विषयासक्तं, मुकयै निर्विषयं स्मृतम् ॥ ११ ॥ વળી પરિણામની વિચિત્રતાને લઇને તે જે આસ્રવ છે તે પરિણવ યાને નિરાનું કારણ છે અને જે નિરાનું કારણ છે તે આસ્રવ છે એમ ખુદ આચારાંગ જેવા અગ્રગણ્ય આગમ ( અ. ૪, ઉ. ર, સૂ. ૧૩૦ )માં નિમ્ન-લિખિત પંક્તિ દ્વારા સૂચવાયું છેઃ— " जे आसवा ते परिस्तवा, जे परिस्तवा ते आसवा; जे अणासवा ते अपरिરક્ષયા, મૈં અપઉન્નયા છે. અાત્તા । ', [ ચે આાસ્ત્રય રસ્તે પત્રિત્રા:, થૈ ત્રિવાસ્તે જવા; ચૈનાવવા તેંન્નિવા:, ચૈડન્નિવાÀડનાસ્ત્રાઃ | ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy