________________
ઉલ્લાસ
આહત દાન દીપિકા,
૧૪૧
મિથ્યાટષ્ટિરૂપ કુપાત્રને વિષે સુપાત્રની બુદ્ધિથી દાન આપવું તે દોષ છે; બાકી અનુકમ્પા પૂર્વકના દાનના કોઇ સ્થળે નિષેધ નથી. કહ્યુ પણ છે કે-
66
'सवेहिं पि जिणेहिं दुज्जयजियरागदोस मोहेहिं । सत्ताणुकंपणडा दाणं न कहिं पि पडिसिद्धं ॥ १ ॥ "
પ્રવચનમાં અનુપ્રદાનને બદલે અન્ય તીથિકાના દેવાદિને માટે ગન્ધ, પુષ્પ વગેરે ન મોકલવાના અપ્રેષણના નિર્દેશ છે, કેમકે ત્યાં કહ્યું છે કે-
" नो अन्नतित्थिए अन्नतित्थिदेवे य तह सदेवेऽवि । गहिए कुतिथिएहिं वंदामि न वा नम॑सामि ॥ ९३७ ॥ नेव अणालतो आलवेमि नो संलवेमि तह तेसिं । देमि न असणाई पेसेमि न गंधपुष्काइ ॥ ९३८ ॥ १
૬ અભિયાગ——
મરજી વિરૂદ્ધ જે કાર્ય કરવું પડે તે ‘ અભિયાગ ’ કહેવાય છે, એ એક પ્રકારના બળાત્કાર છે. આણંદ, કામદેવ જેવા શ્રાવકો તે ‘મેરૂ ’ પવતની જેમ અડગપણે સમ્યક્ત્વના નિર્વાહ કરે છે, પરંતુ જે જીવામાં એવી શક્તિ ન હોય તે જીવાને રાજ-હઠ વગેરે કારણાને લઇને કુદેવને વન્દનાદિ કરવું પડે, વાસ્તે તેમના સંબંધમાં આ અભિયાગના પ્રસગને ‘ અપવાદ’ યાને ‘ આગાર ’ ગણવામાં આવે છે. આવા અભિયાગના છ પ્રકારો છેઃ-(૧) રાજાભિયોગ અર્થાત્ રાજ-હઠ, ( ૨ ) ગણાભિયાગ યાને સ્વજન પ્રમુખની જખરાઇ, ( ૩ ) બલાભિયાગ એટલે • અળીઆના મે ભાગ ’એ કહેવત અનુસાર પરાક્રમીના કુશાસનને તાબે થવુ, ( ૪ ) દેવાભિયાગ યાને કુલ-દેવી વગેરેના જુલમ, ( ૫ ) કાન્તારવૃત્તિ એટલે ભયંકર વનમાં જઇ ચડવાથી કે મરકી પ્રમુખ
૧ છાયા
सर्वैरपि जिनैर्जित दुर्जय रागद्वेषमोहैः । सानुकम्पनार्थं दानं न कुत्रापि प्रतिषिद्धम् ॥
૨ થયા
न अन्यतीर्थिकान् अन्यतोर्थिकदेवांश्च तथा स्वदेवानपि । गृहीतान् कुतीर्थिकैः वन्दामि न वा नमस्यामि ॥ ९३७ ॥ नैव अनालपितो आलपामि न संलपामि तथा तेषु । दद्मिन अशनादिकं प्रेषयामि न गन्धपुष्पादि ॥ ९३८ ॥
Jain Education International
૩ ‘ પૃથ્વીપુરષણ ’ નગરને વિષે પ્રજાપાલ રાળની આજ્ઞાથી કાતિક શૈને રિક તાપસને જમાડવે પડ્યો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org