________________
}પર
જીવ–અધિકાર.
[ દ્વિતીય
પાંચ પરમાણુએ મૂકયા બાદ એની નીચે અનુક્રમે ચાર, ત્રણ છે અને એક પરમાણુ મૂકીને પદર પરમાણુઓના પાંચ ૫ક્તિના પ્રતર બનાવવા. આ પ્રતરની દરેક પંક્તિમાંના છેવટના પરમાણુઓ સિવાયના દરેક પરમાણુ ઉપર એક એક પરમાણુ સ્થાપી દૃશ પરમાણુઓને પ્રતર રચવા. આ પ્રતરના ઉપર એવી રીતે છ પરમાણુઓના અને તેના ઉપર ત્રણ પરમાણુઓના અને વળી તેના ઉપર એક પરમાણુના પ્રતર બનાવવા. આમ કરવાથી આ સંસ્થાન બને છે.'
(૧૦) યુગ્મપ્રદેશ ઘન વ્યસ સંસ્થાન—
આ સંસ્થાનમાં ચાર પરમાણુએ છે અને તે ચાર પ્રદેશ આશ્રીને રહેલ છે. જેમકે આજઃપ્રદેશ પ્રતર વ્યસના ત્રણ પરમાણુઓમાંના ગમે તે એક પરમાણુ ઉપર એક પરમાણુ મૂકવાથી આ સસ્થાન અને છે.
(૧૧) આજ પ્રદેશ પ્રતર ચતુરસ્ર સંસ્થાન—
આ નવ પરમાણુઓનું બને છે અને તે નવ પ્રદેશો રાકે છે. જેમકે શ્રેણિબદ્ધ ત્રણ પરમાશુઓની એક પંક્તિ બનાવી તેની નીચે એવી બે પંક્તિઓ બનાવવાથી આ સ ંસ્થાન બને છે. (૧૨) યુગ્મપ્રદેશ પ્રતર ચતુરસ સંસ્થાન—
આમાં ચાર પરમાણુ છે અને તે ચાર પ્રદેશ વ્યાપીને રહેલ છે. જેમકે ખમ્બે પરમાણુઆવાળી એ પક્તિએ એકની નીચે એક એમ ‘ રુચક ’ના આકારે
સ્થાપવી.
Jain Education International
'
૨
.
૭
.
.
.
O
O
. ° .
ઉ
.
.
. .
.
O
...
p
.
3
О
છ
.
.
0
0
О
.
O
For Private & Personal Use Only
.
n
O
.
d
d
www.jainelibrary.org