________________
ઉલ્લાસ ]
આહંત દર્શન પિકા.
૯૭૧
તાત્પર્યા
કેઈએ અનશન અંગીકાર કર્યું હોય તે સમયે અનેક અને દ્વારા થતું તેનું વંદન, વિવિધ સ્થળેથી થતી તેની તારીફ ઈત્યાદિ રૂપે પિતાની પૂજાદિ વિભૂતિ જોઈને લલચાઈ જીવન લંબાય તો સારું એ પ્રમાણે જે આ વ્યક્તિ જીવનને સહાય તે “જીવન-આશંસા ” છે; જ્યારે અનશન અંગીકાર કરેલ વ્યક્તિની કઈ દરકાર ન કરતું હોય, તેને સત્કારની વાત તે બાજુએ રહી, પરંતુ તેની ખાસ જરૂર પૂરતી પણ સાર સંભાળ ન લેવાતી હેય બલકે તેની નિંદા થતી હોય છે તેથી કંટાળીને તે મરણ વાછે તે “મરણ-આશંસા ” છે, મિત્ર-અનુરાગનું લક્ષણ
ओवितमरणसहचारिमित्रजनेषु योऽयं तादृशः स्नेहस्तं तस्यामवस्थायामपि न जहातीत्येवमनुरागरूपत्वं, पूर्व सहाचरितगंशुक्रोडनाद्यमुस्मरणे सति यः स्नेहः सञ्जातस्तस्य प्राणात्ययसमयेऽपि परित्यागवि. मुखरूपत्वं वा मित्रानुरागस्य लक्षणम् । ( ५२७) અર્થાત્ જીવન અને મરણ જેવા પ્રસંગમાં પણ સાથે રહેવાવાળા મિત્રોને વિષે જે નેહ હેય તે નેહ અંતિમ અવસ્થામાં પણ છે નહિ તે “મિત્ર-અનુરાગ” છે. અથવા પૂવી અવસ્થામાં સાથે ધૂળમાં ક્રીડા વગેરે કર્યાના સ્મરણથી જે. સનેહ ઉદભવે તેને પ્રાણ-ત્યાગના સમયે પણ છેડે નહિ તે “મિત્ર-અનુરાગ” છે. મિત્રના ઉપર નેહ એ કથનથી મિત્રની પેઠે પુત્રાદિ ઉપર કે શિખ્યાતિ ઉપરને સનેહ પણ સમજી લે. સુખ-અનુબંધન– अनुभूतस्त्रिया विशेषस्मृतिसमन्वाहाररूपत्वं सुखानुवन्धस्य लक्षणम् ।
અર્થાત જે સ્ત્રી સાથે વિષય-સુખને અનુભવ કર્યો હોય તેને વિશેષે કરીને યાદ કરવાથી જે સુખને અનુભવ કરાય તે “સુખ-અનુબંધ છે. ટૂંકમાં કહીએ તે અનુભવેલાં સુખો યાદ લાવી મનમાં તાજાં કરવાં તે ‘સુખ-અતબંધ” છે.
નિદાનનું લક્ષણ
- कष्टानुष्ठानरूपतपसश्चारित्रस्य वा विक्रय करणरूपत्वं, यद्यस्य तप. सश्चारित्रस्य वा मम फलमस्ति तर्हि जन्मान्तरे मम चक्रवादीनां सुखं भवतु' इतीच्छारूपत्वं वा निदानस्य लक्षणम् । ( ५२८)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org