________________
૭૩૨
અજીવ–અધિકાર.
[ દ્વિતીય
જીવના એક કરતાં વધારે પ્રદેશેા અને કેટલીક વાર તા અસંખ્ય પ્રદેશે એક જ આકાશ-પ્રદેશ અવગાહીને રહે છે.
જીવાસ્તિકાયના પ્રદેશ, પુદ્દગલાસ્તિકાયના પ્રદેશે તેમજ અદ્ધાસમયેાની સાથેની એની સ્પશના ધર્માસ્તિકાયની પેઠે સમજી લેવી.
પુદ્ગલાસ્તિકાયના એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશે। વડે સ્પર્શાયેલા હાય ઇત્યાદિ પ્રશ્નાના ઉત્તર જીવાસ્તિકાયના એક પ્રદેશ પરત્વે ઉપર કહ્યું તેમ ઘટાવી લેવા. લેાકાન્તમાં દ્વિપ્રદેશિક સ્કંધ આકાશના એક પ્રદેશને અવગાડીને રહેલા છે તેાપણુ પ્રતિદ્રવ્યવાટું પ્રવેશ" અર્થાત્ તે પ્રદેશને પ્રતિદ્રવ્યની અવગાહના હોય છે. એ નય પ્રમાણે અવગાહનાના પ્રદેશ એક છતાં પણ તેને ભિન્ન માનવાથી એ સ્કંધ એથી પૃષ્ટ છે. વળી એની ઉપર કે નીચે જે પ્રદેશ છે તે પણ ઉપર મુજબના નયના મતથી બે પ્રદેશથી પૃષ્ઠ છે, અને પાસેના એ અણુએ એક એકના સ્પર્શી કરે છે. આ પ્રમાણે દ્વચણુક કોંધ જઘન્ય પદે ધર્માસ્તિકાયના છ પ્રદેશેાથી પૃષ્ટ છે,જો ઉપર પ્રમાણેના નયને ન સ્વીકારીએ તા દ્વણુકની જધન્ય પદે ધર્માસ્તિકાયના ચાર પ્રદેશા સાથે સ્પના છે. આ પ્રમાણે ચૂર્ણિકારનુ કહેવુ' છે વૃત્તિકારનું કથન તે એ છે કે અત્ર જે એ બિન્દુ છે તેને એ પરમાણુઓ જાણુવા. તેમાં આ તરફના પરમાણુ આ તરફના ધર્માસ્તિકાયના પ્રદેશથી અને પેલી તરફના પરમાણુ પેલી તરફ રહેલા ધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ઠ હોય. એ પ્રમાણે એ પ્રદેશો તથા વળી જે એ પ્રદેશામાં એ પરમાણુઓની સ્થાપના કરવામાં આવી છે. તેની આગળના બે પ્રદેશેાથી તે પૃષ્ટ હાય એમ એકર્ ચાર થયા. અને એ । અવગાઢ હાવાથી સ્પષ્ટ જ છે-એ અવગાઢ પ્રદેશની સ્પના હાય એટલે કુલે છ પ્રદેશની સ્પના હોય.૧ ફ્રેંચણુક કોંધ ઉત્કૃષ્ટ પદે ધર્માસ્તિકાયના માર પ્રદેશેાથી પૃષ્ટ હાય છે. એ પ્રદેશેાની અવગાહનાવાળા હેાવાથી એ પ્રદેશ, એ ઉપરના, બે નીચેના, એ બે પૂર્વ અને પશ્ચિમ બાજુના અને દક્ષિણ અને ઉત્તર બાજુના એકેક મળીને કુલ ખાર પ્રદેશની સ્પર્શના સમજવી.` ઢચણુક સ્કંધની અધર્માસ્તિકાયના પ્રદેશ સાથેની સ્પર્શના ધર્માસ્તિકાયના પ્રદેશા સાથેની એની સ્પર્શના મુજબ છે.
હેંચણુક ક’ધની આકાશાસ્તિકાયના ખાર પ્રદેશ સાથે સ્પશના હેાય છે. અત્ર જઘન્ય પદ માટે અવકાશ નથી; કેમકે લેાકાંતમાં પણ આકાશ-પ્રદેશા રહેલા છે. દ્વચલુક સ્કંધ ( તેમજ મ્યણુકાદિ સ્ક ંધા પણું ) જીવાસ્તિકાયના તેમજ પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશેાથી પૃષ્ટ છે. આ સ્કંધ સમય-ક્ષેત્રની બહાર હોય તે અટ્ઠા સમચેાથી પૃષ્ટ નથી; અને જો સમય-ક્ષેત્રમાં હાય તે તે અનંત અદ્ધાસમયેાથી પૃષ્ટ છે.
સ્યાણુક કોંધ જઘન્ય પદે ધર્માસ્તિકાયના તેમજ અધર્માસ્તિકાયના આઠ આઠ પ્રદેશોથી તેમજ ઉત્કૃષ્ટ પદે સત્તર સત્તર પ્રદેશાથી પૃષ્ટ છે. પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશને એક પ્રદેશને અવગાહ હાવા છતાં પૂર્વોક્ત નય પ્રમાણે અવગાઢ ત્રણ પ્રદેશ ઉપરના કે નીચેના તે ત્રણ ત્રણ
૧
ર્
Jain Education International
આમાં ઉત્તર અને દક્ષિણુતા એકેક મેળવતાં ખાર થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org