________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા.
૨}
પ્રકારની જ તાર્કિક પદ્ધતિ જૈન દશ નને વિશેષ અનુકૂળ છે, જ્યારે દ્વિતીય પદ્ધતિ આગમામાં નિર્દિષ્ટ હાવા છતાં મૂળે એ દશનાંતરની છે, જોકે અમુક અપેક્ષાએ એને જૈનદર્શનમાં સ્થાન આપવામાં હરકત નથી.
આ પ્રમાણે સાકાર ઉપચાગ યાને જ્ઞાન વિષે યથામતિ ઊહાપાહ પૂર્ણ કરવામાં આવે છે, એટલે હવે નિરાકાર અર્થાત્ નિવિકલ્પક ઉપયાગ જે દન તેના લક્ષણ તથા ભેદો તરફ્ નજર કરવાના અવસર પ્રાપ્ત થાય છે.
विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्र विषयका वबोधरूपत्वं
તરીનસ્ય રુક્ષળમ્ । (૪)
અર્થાત્ પદાર્થા (વિષય) અને ઇન્દ્રિયા ( વિષયી )ને સંબધ થયા બાદ ઉત્પન્ન થતા અને સત્તામાત્રને બેધ કરાવવાવાળા મેધ તે દર્શન’ કહેવાય છે. આ દર્શન પછી `અવગ્રહાર્દિક ઉર્દૂભવે છે. આ દનના (૧) ચક્ષુન, (૨) અચક્ષુન, (૩) અધિદન અને (૪) કેવલદેન એમ ચાર ભેદો છે. એ વાત તેમજ આનાં લક્ષણાના સબંધમાં ગ્રન્થકારના શબ્દો એ છે કે
तच्च दर्शनं चतुष्प्रकारम् - चक्षु-रचक्षु-रवधि- केवल भेदात् । સત્રचक्षुरिन्द्रियविषयक सामान्यावबोधरूपत्वं चक्षुर्दर्शनस्य लक्षणम् । (४६)
અર્થાત્ નેત્ર-ઇન્દ્રિય દ્વારા જે સામાન્ય-નિરાકાર ધ થાય તે ‘ ચક્ષુન ” કહેવાય છે. આ દન ચરિન્દ્રિય અને પોંચેન્દ્રિય પ્રાણીને જ હોઇ શકે. અર્થાત્ જેને નેત્ર હેય તે બધાને આ દન હાય છે.
અચક્ષુ શનનુ લક્ષ્ણુ
चक्षुर्वज परेन्द्रिय मनोविषयकसामान्यावबोधरूपत्वमचक्षुर्दर्शनस्य રુક્ષનમ્ । (૪૭)
અર્થાત્ નેત્રન્દ્રિય સિવાયની બાકીની ઇન્દ્રિયા તથા મન દ્વારા ઉત્પન્ન થતા સામાન્ય મેષને ‘અચક્ષુ ન’ નણવું'. આ દર્શીન સ જીવાને હોય છે.
અવિધદનનું લક્ષણ—
अवधिदर्शनावरणक्षयोपशमादिवशाद् विशेषग्रहणवैमुख्येन रूपद्रव्यविषयक सामान्यावबोधरूपत्वमवधिदर्शनस्य लक्षणम् । (४८)
૧ આ સંબંધમાં અન્ધકાર અત્ર કથે છે કે
" ततो ( दर्शनतो ) जातमायं सध्वसामान्यादवान्तर सामान्याकार विशिष्टवस्तुપ્રાદ:પKUT જીમ્ |
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org