________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૪૩૩ जीवप्रदेशैः सहान्योन्यानुगमस्वीकृतजोवदेहादिरूपं यजन्तूत्पत्तिस्थानं तत् सचित्तयोनेर्लक्षणम्, जीवप्रदेशैः सह सम्बन्धरूपत्वं વા (૪૪). અથૉત્ જીવના પ્રદેશોની સાથે એકમેક થઈ ગયેલે એવા જીવતા જીવને દેહાદિક ભાગ કે જ્યાં જંતુઓ ઉત્પન્ન થઈ શકે તેને “સચિત્ત નિ” કહેવામાં આવે છે. અથવા જીવના પ્રદેશે સાથે સંબંધ ધરાવનારી નિ “સચિન” કહેવાય છે. દાખલા તરીકે જીવતી ગાયના શરીરમાં ઉત્પન્ન થતા કૃમિ વગેરે ની સચિત્ત નિ છે. અચિત્ત યોનિનું લક્ષણ–
शुष्ककाष्ठादिरूपं यजन्तूत्पत्तिस्थानं तत्, सर्वथा सजीवप्रदेशसम्बन्धरहितत्वं वाऽचित्तयोनेर्लक्षणम् । ( १४५) અર્થાત્ જીવના ઉત્પત્તિસ્થાનરૂપ સૂકું લાકડું વગેરે “અચિત્ત નિ' કહેવાય છે. અથવા જીવના સંબંધથી સર્વથા રહિત એવા ઉત્પત્તિ-સ્થાનને “અચિત્ત યોનિ” જાણવી. સચિરાચિત્ત નિનું લક્ષણ–
उभयस्वभावरूपत्वं मिश्रयोनेलक्षणम् । (१४६) અથતિ ઉપર્યુક્ત ઉભય સ્વભાવવાળી નિને સચિત્તાચિત્ત જાણવી.
બીજી રીતે પણ આ સંબંધમાં વિચાર કરી શકાય તેમ છે. જેમકે ગર્ભજ મનુષ્ય અને તિર્થની યોનિમાં શુક્ર અને શેણિતના પગલે હોય છે. આમાંથી જે પુદ્ગલે આત્મસાત્ કરાયેલા છે–આત્મ-પ્રદેશો સાથે સંબદ્ધ છે તે સચિત્ત સમજવા; બાકીના અચિત્ત જાણવા; અથવા શુક્ર એ અચિત્ત છે અને શેણિત એ સચિત્ત છે. તેમાં જ્યારે સચિત્ત અને અચિત્ત પુદ્ગલેનું મિશ્રણ થાય ત્યારે તે સચિત્તાચિત્ત યાને મિશ્ર કહેવાય છે. સ્પર્શની અપેક્ષાએ નિની વિવિધતા–
વળી સ્પર્શની અપેક્ષાએ પણ એનિના ત્રણ પ્રકારે પડે છે. જેમકે જે શીત સ્પર્શવાળી પેનિ હોય તે “શીત” એનિ, ઉષ્ણુ સ્પર્શવાળી નિ હોય તે “ઉષ્ણુ યોનિ અને શીતષ્ણ સ્પર્શ વાળી નિ તે “શીતોષ્ણુ” કહેતાં “મિશ્ર' જાણવી. આ હકીકત ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશે છે –
शीतस्पर्शवत्त्वे सति जन्तूत्पत्तिस्थानरूपत्वं शीतयोनेर्लक्षणम्।(१४७) उष्णस्पर्शवत्त्वे सति जन्तूत्पत्तिस्थानरूपत्वमुष्णयोनेर्लक्षणम्।(१४८)
65
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org