________________
જીવ-અધિકાર.
॥ પ્રથમ
આ ચેાનિ ત્રણ પ્રકારની છેઃ-( ૧ ) સંવૃત, ( ૨ ) વિદ્યુત અને ( ૩ ) મિશ્ર. તેમાં સંવૃત ચેાનિનાં લક્ષણા એ છે કે——
૪૩૨
दिव्यशय्यादिवद् वस्त्राद्यावृतस्थानरूपत्वं जन्तुत्पत्याधारवत्वे सति परक्ष्यमाणस्थानविशेषरूपत्वं वा संवृतयोनेर्लक्षणम् (१४१ )
"
અર્થાત્ દિવ્ય શય્યા વગેરેની માફક વસ્ત્રાદિકથો ઢંકાયેલા ઉત્પત્તિ-સ્થાનને સવૃત ચેનિ કહેવામા આવે છે, અન્ય શબ્દોમાં કહીએ તેા જીવની ઉત્પત્તિના આધારભૂત એવ તેમજ અદૃશ્ય ( સ્પષ્ટ રીતે ન જણાતા ) સ્થાનને ‘સવ્રત ચેાનિ” કહેવામાં આવે છે.
વિદ્યુત ચેાનિનુ લક્ષણ—
जन्तूत्पत्त्या धारवत्त्वे सति स्पष्टमुपलक्ष्यमाणस्थान विशेषरूपत्वं विवृલયોનેર્ઝેક્ષળમ્ । ( ૨૪૨ )
C
અર્થાત્ જીવની ઉત્પત્તિના આધારભૂત તેમજ ( જલાશયાદિની પેઠે ) સ્પષ્ટ રીતે દેખાતા એવા સ્થાન-વિશેષને ‘વિવૃત-ચેાનિ’ જાણવી.
સંવૃત-વિદ્યુત યાનિનું લક્ષણ—
बहिर्दृश्यमप्यदृश्य मध्यं जन्तूत्पत्तिस्थानं मिश्रयोनेर्लक्षणम् । ( ??? )
અર્થાત ( સ્ત્રીના ગર્ભાશયની પેઠે ) જેના બહારના ભાગ દેખાતા હોય પરંતુ અંદરના ભાગ ગૂઢ હૈાય એવા જીવના ઉત્ત્પત્તિ-સ્થાનને ‘ સંવૃત-નિવૃત ’ એટલે કે ‘ મિશ્ર ’ ચેાનિ જાણવી. જેમકે ગજ તિય ચ અને ગજ મનુષ્યેાની ચેાનિ મિશ્ર છે, કેમકે જે સ્ત્રી ગર્ભાવતી હોય તેને ગ દેખાતા નથી, છતાં તેના ઉત્તરાતિની વૃદ્ધિ દ્વારા તેનુ' અનુમાન થઇ શકે છે.
યાનિની અન્ય રીતે ત્રિવિધતા
સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત (મિશ્ર) એમ પણ ચાનિના ત્રણ ભેદો પડી શકે છે. તેમાં 'સચિત્ત યાનિનું લક્ષણ નીચે મુજબ છેઃ—
૧ આના અં તત્ત્વાર્થરાજ૦ ( પૃ. ૯૯ )માં નીચે મુજબ સમજાવાયે! છે:—
" आत्मनः -चैतन्यस्य परिणामविशेषश्चित्तं तेन सह वर्तन्त इति चित्ताः ” અર્થાત્ આત્માને એટલે ચૈતન્યને પરિણામ-વિશેષ તે‘ચિત્ત ' છે. તેની સાથે વનારા · ચિત્ત ’ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org