SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જીલ્લાસ ] આત દૃન દીપિકા, "अस्थापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो ग्रन्थिमासाथ अर्हदादिविभूतिदर्शनतः प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य श्रुतसामायिकलाभो भवति, ન તેષામ: । .. ફાઇ મિથ્યાત્વી ભવ્ય જીવ ગ્રન્થિ-દેશમાં રહી દેશ પૂર્વમાં કંઇક ન્યૂન એટલું દ્રવ્યત સપ દન કરે છે, ન્યૂન કહેવાના હેતુ એ છે કે જેણે પૂરેપૂરા દેશ પૂર્વનું અધ્યયન કર્યુ. હાય, તે તે મુક્તિનું આકણુ કરવામાં આકર્ષિ`ણી વિદ્યારૂપ સમ્યક્ત્વથી વિભૂષિત જ હાય. પભાષ્યને નિમ્ન-લિખિત ઉલ્લેખ આ વાતની પુષ્ટિ કરે છેઃ 46 चउदस दस य अभिन्ने, नियमा सम्म तु મેમણ મયળ । ’ મિથ્યાત્વી ભવ્યના શાસ્ત્રાભ્યાસ ૧ [ चतुर्दशसु दशसु वा अभिन्नेषु (सम्पूर्णेषु ) नियमात् सम्यक्त्वं तु રોષે ( તતોડવાને શ્રુતે ) મન્નના ] અર્થાત્ જ્યારે પૂર્ણ ચૌદ કે દેશ પૂર્વીનું જ્ઞાન હોય ત્યારે જરૂર સમ્યક્ત્વ હોય છે; એથી આવુ જ્ઞાન હાય, ત્યારે સમ્યકત્વ હોય પણ ખરૂ અને ન પણ હેાય. ગ્રન્થિ-દેશમાં રહેલા ભવ્યેાનું વન— ગ્રન્થિસ્થાનની સમીપ આવેલા કેટલાએક ભવ્ય જીવે પણ દીસંસારી હાવાથી અભવ્યની જેમ રાગાદિ રિપુથી પરાસ્ત થઇ તેને વશ બની ત્યાંથી પાછા વળે છે એટલે કે પૂર્વની જેમ પાછાં દીર્ઘ સ્થિતિવાળાં કર્મો બાંધે છે. કેટલાક ભવ્ય જીવો અવસ્થિત પરિણામી હાવાથી કેટલાક કાળ સુધી ગ્રન્થિ--દેશમાં પડયા રહે છે, એટલે કે તેઓ કર્મની સ્થિતિ નથી આછી કરતા કે નથી વધારતા; અર્થાત્ આયુષ્ય-ક સિવાયનાં નૂતન કર્મોની સ્થિતિ અન્તઃકાટાકાટી સાગરોપમ જેટલી જ આંધે છે, જે ભવ્ય જીવો લઘુસ’સારી છે--જે પુદ્ગલ-પરાવતા કાળમાં તે જરૂર મેક્ષે જનારા છે, તેવા નરકાદિક ચારે ગતિના રસની પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો અપૂર્ણાંકરણરૂપ અધ્યવસાયની સહાયતાથી ગ્રન્થિના ભેદ કરે છે. ૧ આ હકીકત વિશેષાની નીચેની ગાથામાં ઝળકી ઊઠે છેઃ --- तिथंकर, दणण्णेण वा विकज्जेण । सुसामाइयलाहो, होज अभवस्स गठिमि ॥ १२१९ ॥ '' [ तीर्थङ्करादिपूजां दृष्ट्वाऽन्येन वाऽपि कार्येण । श्रुतसामायिकलाभो भवेत् अभव्यस्य ग्रन्थौ (ग्रन्थिदेशे ) | 1 ૨ મનન-ચિંતન કરવાની શક્તિવાળે જીવ સ`ગી ' કહેવાય છે, એ વાત આ ઉલ્લાસમાં આગળ ઉપર વિચારવામાં આવશે. ૩ પર્યાપ્તિના શક્તિ-વિશેષ, શક્તિજનક પુદ્ગલ અને ક્રિયા–સમાપ્તિ એવા ત્રણ અર્થો નજરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy