________________
જીવ–અધિકાર
[ પ્રથમ ઉપર્યુક્ત વર્તન ઉપર પ્રકાશ પાડનારૂં દાન
ધારે કે કોઈ ત્રણ મનુષ્યો અમુક નગર તરફ જવા નીકળ્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ચેરોના ઉપદ્રવથી ભયંકર એવી અટવામાં આવી ચડે છે. તેમના આગમનની જાણે રાહ જોઈને જ ન બેસી રહ્યા હોય એમ બે રે તેમને પકડવા દેઈ આવે છે. આ બેને આવતાં જોઈને ભયભીત થયેલે એક મનુષ્ય તો સત્વર પોબારા ગણી જાય છે, બીજો માણસ તે ચેરેના પંજામાં સપડાય જાય છે, જ્યારે ત્રીજો માનવ તે પુરૂષાર્થ ફેરવી--બળ વાપરી તે બે ચારને હંફાવી- હરાવી અટવી ઓળંગી ઈષ્ટ નગરે જઈ પહોંચે છે.
દાન્તને ઉપનય–
આને ઉપનય એ છે કે ત્રણ મનુષ્ય તે સંસારી જી, ભયંકર અટવી તે સંસાર, બે ચોર તે રાગ અને દ્વેષ, ચોરાનું નિવાસસ્થાન તે ગ્રન્થિ-દેશ, ચોરેથી બીને અગ્યારા ગણી ગયેલે મનુષ્ય તે મલિન અધ્યવસાયના ગે પાછો દીર્ઘ સ્થિતિવાળાં કર્મો બાંધનારે જીવ, ચરોના પંજામાં સપડાયેલ માણસ તે ગ્રન્થિ-દેશમાં રહેલે જીવ કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદ નથી તેમજ અવસ્થિત પરિણામી હોવાથી પાછા પણું વળતું નથી, તથા પિતાનું શુરાતન વાપરીને ઈષ્ટ નગરે જઈ પહોંચનાર માનવ તે કુહાડાની તીક્ષ્ણ ધાર જેવા અપૂર્વકરણ કરીને રાગ-દ્વેષની ગ્રન્થિને ચીરીને સભ્યત્વને સંપાદન કરનારે ભવ્ય જીવ. પ્રન્થિનું સ્વરૂપ –
ગ્રન્થિ ને સામાન્ય અર્થ ગાંઠ છે. પ્રસ્તુતમાં ગ્રન્થિથી રાગ-દ્વેષરૂપ આત્માને કમર જનિત અતિશય મલિન પરિણામ સમજવાનું છે. આ ગ્રન્થિ તે અન્ય કેઈ નહિ પણ ચાર અનન્તાનુબન્ધી કષાયની ચેકડી છે. અપૂર્વકરણ સિવાય આને પરાસ્ત કરી શકાય તેમ નથી, કેમકે આ ગાંઠ અત્યંત કઠોર અને મજબૂત તેમજ ઘણા સમયથી ઊગેલી ગુપ્ત વાંસના જેવી દુધ છે. વિશેષામાં કહ્યું પણ છે કે
“ “દિત્તિ , વરઘારકાદિ રજા
વક્ષ વાલ્મક્ષત્રિો, ઘરનદોષપરિષrit liા **
પડે છે. આ સંબંધમાં વિશેષ હકીકત ચતુર્થ ઉલ્લાસમાં વિચારવામાં આવનાર છે. જે જીવમાં જેટલી પર્યાપ્તિ હોવાનું ત્યાં દર્શાવવામાં આવનાર છે તેટલી પર્યાપ્તિ તે જીવ જ્યાં સુધી પૂરી ન કરે ત્યાં સુધી . તે “ અપયત ' કહેવાય છે અને જ્યારે તે પૂરી કરે ત્યારે તે “ પર્યાપ્ત ” કહેવાય છે.
૧ છાયા
ઇજિરિતિ કુતુર્મર રાઘજૂuffra |
जीवस्य कर्मज नितो धनरागद्वेषपरिणामः ॥ આ ગાથા કપ-ભાષ્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org