________________
૮૧૦:
આસવ-અધિકાર.
[ તૃતીય __ " 'कल्याणमित्रसम्पर्कधर्मश्रवणगौरवतपोभावनापात्रदानमरणप्रत्यासन्नवर्तिशीततपनलेश्यापरिणामाव्यक्तसामायिकाविराधितसम्यग्दर्शनादि च दैवायुष आस्रवा इति ।"
અત્ર જેમ સમ્યકત્વનો ઉલ્લેખ છે તેમ દિગંબરીય સંપ્રદાયમાં પણ છે, કેમકે “ રાજપ૦ » એ સૂત્ર પછી “ રચવ ર એવું જુદું સૂત્ર ઉમેરી ત્યાં એ. વાતને નિર્દેશ કરાયેલ છે. એ સંપ્રદાય પ્રમાણે આ સૂત્રને અર્થ એ થાય છે કે સમ્યત્વે એ સીધર્માદિ કહ૫વાસી દેના આયુષ્યને આસવ છે. તત્ત્વાર્થને ભાગ્યમાં એ વાત નથી, પરંતુ એની બૃહદ વૃત્તિમાં એને ઉલ્લેખ છે કે જે આપણે હમણા જ ઉપર જોઈ ગયા,
: નામ-કમના અશુભ અને શુભ એવા બે પ્રકારે છે. આથી અશુભ નામ-કર્મના તેમજ શુભ નામ-કર્મના આસ જુદા જુદા હોય તેમજ એક બીજાથી વિપરીત હોય એ સ્વાભાવિક છે. તેમાં યોગવક્રતા, વિસંવાદન ઈત્યાદિ અશુભ નામ-કર્મના આવો છે અર્થાત એ દ્વારા અશુભ નામ-કમને બંધ થાય છે. ગવકતાનું લક્ષણ
कायवाङ्मनोलक्षणयोगस्य कुटिलतया प्रवृत्तिरूपत्वं योगवक्रતાયા અક્ષણ ( રૂ૭૭) અર્થત શારીરિક, વાચિક અને માનસિક વ્યાપારની કુટિલતા તે ગવક્રતા” છે. કુટિલતા એટલે ચિંતવવું કંઇ, બોલવું કંઈ અને કરવું કંઇ તે અર્થાત્ વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા નહિ તે. વિસવાદનનું લક્ષણું–
અન્યથા તિવાન સૂપર વિરંવારનu ઋક્ષણમ્ (રૂ૭૮) અર્થાત્ જેવું જેનું સ્વરૂપ હોય તેનાથી વિપરીત રૂપે તેનું પ્રતિપાદન કરવું તે “વિસંવાદન' છે. બે નેહીઓ વચ્ચે ભેદ પડાવ તે પણ “વિસંવાદન” કહેવાય છે.
૧ આને અર્થ એવો છે કે હિતકારી મિત્રની સબત, ધર્મનું શ્રવણ અને તેનું ગૌરવ, ( સાચી ) તપશ્ચર્યા, (શુદ્ધ ) ભાવના, પાત્રને વિષે દાન, મરણસમીપવતી શીતલેસ્યા અને તે જેલેશ્યાના પરિણામે, અવ્યક્ત સામાયિક, અવિરાધિત સમ્યક્ત્વ ઇત્યાદિ દેવ-આયુષ્ય-કર્મના આસો છે,
૨ તત્વાર્થ (અ. ૬, સે. ૨૧ )માં કહ્યું પણ છે કે –
“ યોજવાતા ઉતરંવાર વાસુમધુ રાજ | ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org