________________
૪૪૩
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. અર્થાત કોઈ પણ જાતના આવરણ વિનાને, પરિપૂર્ણ અવયવવાળે, નિમાંથી નીકળતાની સાથે જ પરિસ્પંદની શક્તિવાળે જીવ “પિત કહેવાય છે.
આ સંબંધમાં તત્ત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૧૭)માં તે એ ઉલ્લેખ છે કે—
" पोता एव जाता इति पोतजाः-शुद्धप्रसवा, न जरावादिना वेष्टिता इति यावत् । अत्र च ' अन्येष्वपि दृश्यन्ते । इति वचनात् डः, अपरे त्वेतच्छन्दव्युत्पत्तिभीत्या ' जरायवण्डजपोतानां गर्भः' इत्यभिधीयते सूत्रमाहितनैपुण्यास्तत् सर्वथा त एवावयन्ति सूरिविरचितन्यासमन्यथा कर्तुम् , वयं तु प्रकृतासरणमेव कुर्मः।"
ઉપપાતના બે પ્રકાર છે –(૧) દેવેપાત અને (૨) નારકે પપાત. તેમાં દેવેપપાતનું લક્ષણ વિચારીએ.
देवदृष्यान्तरितदेवशयनीये जायमानत्वं देवोपपातस्य लक्षणम् । (૨૫)
અર્થાત દિવ્ય વસથી આચ્છાદિત એવી દેવ–શયામાં ઉત્પન્ન થનારા ઇવેને જન્મ પપાત’ જાણ. નારકેપપાતનું લક્ષણ તે એ છે કે–
संवृतगवाक्षकल्पत्वेन स्थितेषु नारकोत्पत्तिस्थानरूपनिष्कुटेषु ગાયમાનર નારાપાતશ્ય ક્ષમ્ (પદ્દ) અર્થાત ગુણ ગોખલાના આકાર જેવા અને નારકના ઉત્પત્તિ-સ્થાનરૂપ એવા નિષ્ફટમાં ઉત્પન્ન થતા ને જન્મ “નારકે પપાત” કહેવાય છે. દેવ વગેરેને જન્મ - દેવતા મરીને તરત જ દેવ યા નારક તરીકે ઉત્પન્ન થાય નહિ તેમજ નારક પણ મરીને દેવ યા નરકગતિમાં જાય નહિ. મનુષ્ય અને તિર્યંચ મરીને ચાર ગતિમાંની ગમે તે ગતિમાં જઈ શકે. પણ અહિંઆ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે લાગલગટ મનુષ્ય મરીને મનુષ્ય તરીકે સાતથી વધારે વાર ઉત્પન્ન થઈ શકે નહિ. વિશેષમાં આ બનાવ બને એ અતિદુર્લભ વાત છે, કેમકે એક વાર મનુષ્ય તરીકે ઉત્પન્ન થવું એ પણ કંઈ બાળકને ખેલ નથી. વળી પાછા મનુષ્ય તરીકે જન્મ મેળવ એ તે મહાપુણ્યના ઉદયની અપેક્ષા રાખે છે. વિશેષમાં સર્વ જન્મમાં મનુષ્ય જન્મ ઉત્તમ કહ્યો છે, કેમકે એ જ જન્મ દ્વારા મુક્તિ મળી શકે છે. મનુષ્ય-જન્મની દુર્લભતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org