________________
૪૪૨
જીવ-અધિકાર.
[ પ્રથમ
જરાયુજનું લક્ષણ- जालवत् प्राणिपरिवरणरूपत्वे सति विततमांसशोणितरूपत्वं કરાયોર્જક્ષણમ્ (૨પ૦) તત્ર સાતત્વ વાયુનસ્ય પામ્ (૧૨) અર્થાત્ જીવની ચારે તરફ જાળની માફક આવરણરૂપે પથરાયેલા માંસ અને શેણિતને જરાયુ” કહેવામાં આવે છે અને એમાં ઉત્પન્ન થનાર છે “જરાયુજ' કહેવાય છે. અપ્સજનું લક્ષણ
नेखत्वक्सदृशोपात्तकाठिन्ये सति शुक्रशोणितपरिवरणरूपं यद् मण्डलं तद्रूपत्वमण्डस्य लक्षणम् । (१५२) तत्र जातत्वं चाण्डजस्य હૃક્ષણમ્ (શરૂ) અર્થાત શુક્ર અને શણિતનું બનેલું અને નખ અને ચામડી જેવું કઠિન એવું જીવની આસપાસનું મડળ “અન્ડ” (ઇંડું) કહેવાય છે અને એ અડમાં ઉત્પન્ન થનાર છવ “અહજ' કહેવાય છે. પતજનું લક્ષણ
તે વાત તનસ્થ અક્ષણમ્ (૨૪) અર્થાત પિતમાં ઉત્પન્ન થાય તે પિતજ જાણવા. તિજ' શબ્દની યથાર્થતા
તત્ત્વાર્થરાજ (પૃ ૧૦૧)માં એમ કહ્યું છે કે “પિતજ એ પાઠ અયુક્ત છે, કેમકે અથભેદને અભાવ છે, કારણ કે પિતમાં કે ઉત્પન્ન થતું નથી. આના ઉત્તર તરીકે એમ કહેવું કે આત્મા પિતજ છે તે તે ઠીક નથી, કારણ કે પિતરૂપે પરિણમેલા આત્માને જ પિત’ કહેવામાં . આવે છે એટલે “પિત” એ કઈ આત્માથી પૃથક પદાર્થ નથી. આ હકીકત સમજાય તે માટે તિનું લક્ષણ આ ગ્રંથમાં જે નીચે મુજબ આપ્યું છે તે વિચારીએઃ
“ક્રિતિ રિવર મન્તરે રિપૂવઘ નિરિતમાત્ર gવ રિस्पन्दसामोपलक्षितः पोतः।"
૧-૨ સરખા તત્વાર્થરાજ (પૃ. ૧૦૦-૧૦૧ )ગત નિમ્નલિખિત પંક્તિઓ – "यजालवत् प्राणिपरिवरणं विततमांसशोणितं तजरायुरित्युच्यते ।। यत्र खलु नखत्वक्सहशमुपात्तकाठिन्यं शुक्रशोणितपरिवरणं मण्डलं तदण्डमित्याख्यायते।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org