________________
૪૪૪
છવ-અધિકાર.
[ પ્રથમ
બતાવવા શાસ્ત્રમાં દશ દેખાતે આપવામાં આવે છે તે વિષે વિચાર કરવાથી મનુષ્ય-જન્મ સાર્થક કરવાની પ્રેરણા મળે છે. મુક્ત જીવે ફરીથી સંસારમાં જન્મ લે નહિ એમ જૈન શાસ્ત્રનું માનવું છે. આ વાતનું સમર્થન આપણે અંતિમ ભાગમાં કરીશું. આ પ્રસંગે તે એટલું જ કહેવું બસ છે કે નિમ્નલિખિત મંતવ્યો સાથે જૈન શાસ્ત્ર સંમત નથી
" यदा यदा हि धर्मस्य, ग्लानिर्भवति भारत । अभ्युत्थानाय धर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ॥"
–ભગવદ્ગીતા (અ. ૪, લે. ૭) તેમજ “ જ્ઞાતિનો ધર્મતીર્થ, વાર્તા પર પણ गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः ॥"
શરીર-નિરૂપણ શરીરના પાંચ પ્રકારે–
જન્મ એ શરીરને જ પ્રારંભ હેવાથી એના પછી શરીરનું વર્ણન કરવામાં આવે છે. શરીરધારી જી અનંત છે અને એ પ્રત્યેકનું શરીર ભિન્ન ભિન્ન છે એટલે વ્યક્તિગત શરીરને વિચાર કરતાં તેની સંખ્યા અનંતની થાય છે, પરંતુ કાર્યકારણ વગેરેની સમાનતાને લક્ષ્યમાં રાખીને સંક્ષેપથી જૈન શાસ્ત્રમાં શરીર પાંચ પ્રકારનાં ગણાવ્યાં છે -(૧ (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કામણ. આ પાંચ શરીરનાં સ્વરૂપ સમજાય તે માટે પ્રથમ તો આપણે તેનાં ગ્રંથકારે રજુ કરેલાં લક્ષણે વિચારીએ.
દારિક શરીરનું લક્ષણું– - उदारैः सर्वोत्कृष्टपुद्गलैर्जायमानत्वम् , औदारिकशरीरप्रायोग्यवर्गणाभिर्जायमानत्वम् , सर्वशरीरापेक्षया स्वभावतस्तुङ्गस्वरूपत्वं વૌવારિવારીકરણ ઋક્ષાત્ (૨૫૭) અર્થાત ઉદાર એટલે સર્વોત્કૃષ્ટ પુદગલોનું બનેલું શરીર તે ‘આદારિક કહેવાય છે. અથવા હારિક
૧ જુઓ વૈરાગ્યરસમંજરીનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૨-૧૫).
૨ “ તે gfસ " એ પ્રમાણેની “ શરીર ' શબ્દની વ્યુત્પત્તિ છે. આથી કરીને કેાઈ એમ કહે કે ઘટ, પટ વગેરેમાં પણ વિશીર્ણતા રહેલી છે તે તે પણ “શરીર’ કહેવાશે તે તે કથન યુક્તિ-સંગત નથી, કેમકે શરીર–નામ-કર્મના ઉદયને તેમાં અભાવ છે.
૩ સરખા તરવાર્થ (અ. ૨, સૂ. ૩૬ )–
“ સૌરા -દિકરા-છદાર-તૈસર-જ્ઞાનાનિ ન ” તેમજ પ્રજ્ઞાપનાનું ૧૪ મું સૂત્ર
“ ઉન્ન કરી guત્તા, - gિ fig Igg સેકg ” [पञ्च शरीराणि प्रज्ञप्तानि, तद्यथा-औदारिकं धैकुर्विक आहारकं तेजसं कार्मणम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org