________________
ઉલ્લાસ ]
આર્દ્રત દર્શન દીપિકા.
૪૪૫
શરીરને ચેાગ્ય એવી વર્ગણાથી અનેલુ શરીર તે ‘આદારિક’ છે. અથવા બધાં શરીરોની અપેક્ષાએ સ્વાભાવિક રીતે ઉચ્ચ સ્વરૂપવાળુ શરીર તે ‘દારિક’ છે.
ઐદારિક શબ્દ ‘ઉદાર' ઉપરથી બનેલા છે. તેના અથ · પ્રધાન ’ યાને ‘ મુખ્ય ’ થાય છે, આ પ્રધાનતા પૂજ્ય તીથંકર તેમજ ગણધરદેવના દેહની કાંતિને આશ્રીને રહેલી છે, કેમકે તેમના દેહની કાંતિ જેવી કાંતિ તા ‘અનુત્તર’ વિમાનના દેવાની પણ નથી. વળી આ શરીર સર્વોત્તમ છે, કેમકે એ શરીર દ્વારા જ મુક્તિ મેળવી શકાય તેમ છે. આ ઉપરાંત બીજાં બધાં શરીરા કરતાં એનુ માન વધારે ( એક હજાર ચેાજન કરતાં કંઇક વિશેષ ) હેાવાથી એને ‘આરિક' કહેવામાં આવે છે. ( અત્ર એ ધ્યાનમાં રાખવું કે બીજા બધાં શરીર પૈકી વૈક્રિય શરીરથી પપાતિક સહજ વૈક્રિય સમજવું કે જેનું માપ તે ૫૦૦ ધનુષ્યાનુ છે; કેમકે નહિ તેા ઉત્તર વૈષ્ક્રિય શરીરનું માન તેા લક્ષ ચેાજન હેાઇ શકે છે. ) વળી સ્વલ્પ પ્રદેશનું અનેલ હેાવાથી તે ઘન નથી-વિરલ પ્રદેશી છે ઉરલ ’ છે. આથી કરીને તેમજ ભેડની માફક બૃહત્ હાવાથી પણ આ શરીર ‘દ્વારિક’ કહેવાય છે. વળી માંસ, હાડકાં વગેરેથી બનેલુ હાવાથી આ શરીર ‘આરાલ’ કહેવાય છે અને તેથી કરીને તે ‘દારિક’ કહેવાય છે. નીચે લખેલી ગાથાઓ આ વાતનું સમન કરે છેઃ
" तत्थोदारमुरालं उरलं ओरालमेव विष्णेयं । ओरालियं ति पढमं पडुच तित्थेसरसरीरं ॥
૧ આવશ્યક નિયુકિતમાં કહ્યું પણ છે કે
21
सव्वसुरा जइ रूवं अंगुट्टपमाणयं विडब्वेज्जा । जिणपायंगुहं पर ण सोइए तं जहिंगालो ॥ ९६९ ॥ [ सर्वसुरा यदि रूपमङ्गष्ठप्रमाणकं विकुर्वीरन् ।
जिनपादाङ्गुष्ठं प्रति न शोभते तद् यथाऽङ्गारः ॥ ]
- ર્થાત દેવા દિવ્ય શક્તિ વડે અંગુઠા જેવડું રૂપ વિષુવે તે તે અંગારાની પેઠે જિનેશ્વરના અંગુઠા આગળ શે।શે નિહ.
Jain Education International
'
“ TAMETSIR(T)અનુત્તરા (ચ) ગાય પવિત્રાસુવહા । મંજિયા તા ઢોળા છઠ્ઠાળયા મથે છેલ્લા || ૨૭૦ || ''
[ TNTIISEIT(RT)નુત્તરા: (૨) ચાણ્ યન(૨)દ્રિષાસુ(તે) હા: । मण्डलिका तावत् हीनाः षट्स्थानगता भवे शेषाः ॥ ]
અર્થાત્ તી કરના રૂપથી ગણુધર, આહારક શરીરી, અનુત્તર વિમાનવાસી દેવ, ત્રૈવેયકવાસી દેવ, દેવલેાકવાસી દેવ, ભવનપતિ, વ્યંતર દેવા, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને મલિક રાજાએ એકથી અનંત ગુણુ હીન રૂપવાળા છે અને બાકીના છ સ્થાનગત છે અર્થાત્ તેએ અનત ભાગ, અસંખ્ય ભાગ ૩ અસંખ્યેય ભાગ હીન અથવા સ`ખ્ય ગુણા, અસંખ્ય ગુણા કે અનંત ગુણા હીન છે.
૨ છાયા—
तत्रोदारमुराल मुरलमोरालमेव विज्ञेयम् । ओरालिकमिति प्रथमं प्रतीत्य तीर्थेश्वरशरीरम् ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org