________________
૨૯૦
જીવ-અધિકાર.
[ પ્રથમ નિશ્ચય-નય અને વ્યવહાર-નયને સમવતાર–
સમ્યગ્દશનરૂપ રથનાં બે ચક્ર સમાન આ બે નાની સ્થળ વ્યાખ્યા આપણે ઉપર જોઈ ગયા. અત્ર અને વિશેષ બોધ થાય તે માટે આન્તરિક તત્વનું નિરૂપણ કરનારા નિશ્ચયનય અને બાહ્ય તત્ત્વનું નિરૂપણ કરનારા વ્યવહાર-નયનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય-ચારિત્ર
પ રત્નત્રયીનું અસ્તિત્વ. સચદશનાદિની ઉત્પત્તિ. લિંગને વંદન અને સમ્યકષ્ટિની વ્યાખ્યા સંબંધી શું કથન છે તેનું દિગ્દર્શન કરીએ. નિશ્ચય-નય પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને
સમ્ય-ચારિત્રરૂપ ત્રિપુટી એક બીજાથી વિખુટી રહી શકતી નથી, સમ્યગ્દર્શનાદિની એમાંથી એકનો પણ નાશ થતાં બાકીનાના રામ રમી જાય છે, હૈયાતી અર્થાત્ આ પૈકી કઈ એકને સાવ સંભવતું નથી. જ્યાં
એકને સભાવ જણાતો હોય, ત્યાં બીજાં બે હેવી જ જોઈએ એમ નિશ્ચય-નયનું કથન છે. વ્યવહાર–નય પ્રમાણે તો સમ્યક–ચારિત્રની ગેરહાજરીમાં પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સંભવી શકે છે. આગમમાં કહ્યું પણ છે કે
" 'निच्छयनयस्स चरणस्सुवधाए नाणदसणवहो वि।
રવાપરવણ ૩ , fમઘા = મા " ૧ આ ઉપમા અસ્થાનીય નથી, એ વાત સહસાવધાની શ્રીમુનિસુંદર ચરિવરે રચેલા ઉપદેશચત્નાકરના ચતુર્થ ( અંતિમ ) અંશના સાતમા તરંગના પ્રારંભ ( પત્રાંક ૨૨૩ )માંનાં નિમ્નલિખિત પદ્યો પૂરવાર કરી આપે છે –
"लहिऊग मोहजयसिरि-मिच्छह जा सिद्धिपुरबरे गंतुं ।
अक्खयसुहमणुभचिउं, ता वरदंसगरहं भयह ॥ १॥ सुअ-वरणवत हजुतो, आवस्सग-दाणमाइपत्थयणो । निच्छयववहारचको, दसणरहु नेइ जणु रिद्धि ॥ २ ॥" इलच्या मोहजय श्रिय मिच्छत यदि सिद्धिपुरवरं गन्तुम् ।
अक्षयसुख मनुभवितुं तर्हि वरदर्शनरथं भजस्व ॥ श्रत-चरणवृपभयुक्त आवश्यक-दानादिपथ्यदनः ।
નિશજ-હાથ કરં દિન | ] અર્થાત મેહના વિજયરૂપ લકમીને મેળવીને જો તમે ઉત્તમ સિદ્ધિ-પુરમાં જવા તેમજ અક્ષય સુખને અનુભવ કરવા ઈચ્છતા હે, તે દનરૂપ ! રથને ભજે. સભ્યજ્ઞાન અને સમ્ય-ચરિત્રરૂપ બળથી યુક્ત, (છ) આવશ્યક, દાન વગરે રૂપ પાથેય (ભાથા)વાળા તથા નિશ્ચય અને વ્યવહાર ( નય )૨૫ ચકવાળે દર્શન–રથે મનુષ્યને ઋદ્ધિ પ્રાપ્ત કરાવે છે.
૨ જુઓ ઉપદેશરત્નાકરતી પત્ત વૃત્તિના ૨૨૩ મા પત્રગત નિમ્નલિખિત પંકિતઓ:" सम्यग्दर्शनस्य ज्ञानस्य चारित्रस्य चैकतरस्य नाशे शेषोभयस्यापि. " ૩ છાયા
નિષથના (1) ચાળvઘારે જ્ઞાન-નિકોવિI व्यवहारस्य तु चरणे हृते भजना तु शेषयोः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org