________________
૩૭૪
જીવ–અધિકાર
[ પ્રથમ
જીવ
સંસારી
ત્ર
સ્થાવર
ગતિ-ત્રણ
લબ્ધિ-ત્રસ
પૃથ્વીકાય
અષ્કાય વનસ્પતિકાય
“તેજસ્કાય
વાયુકાય કીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય સૂક્ષ્મ બાદર સૂક્ષમ બાદર
સૂકમ બાદર સૂમ બાદર
પર્યાપ્ત “અપર્યાપ્ત
બાહ્ય
સૂક્ષ્મ (નગર)
પ્રત્યેક સાધારણ
(નિમેદ)
આ કોઠામાં લબ્ધિ-ત્રસના સ્થાવર અને ગતિ-ત્રસની પેઠે સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ પાડ્યા નથી તેનું કારણ એ છે કે એ છ બાદર જ છે. અત્ર કઈ શંકા કરે હીન્દ્રયાદિ જી એવા સૂક્ષ્મ પણ છે કે જે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે અને કેટલાક તે એથી પણ વિશેષ સક્ષમ હવાને સંભવ છે તે આને બાદર કેમ કહેવાય ? આને ઉત્તર એ છે કે લોક
વ્યવહારથી જે સૂક્ષ્મ હોય તેને સૂક્ષ્મ કહેવા એમ જૈન શાસ્ત્રનું માનવું નથી. એ શાસ્ત્ર પ્રમાણે તે વાસ્તવિક રીતે જે છ સૂમનામકર્મના ઉદયવાળા છે તેને જ “સૂકમ કહેવામાં આવે છે. વળી આ સૂક્ષમ છાની એ પણ વિશિષ્ટતા જણાય છે કે એવા અનેક જીવોના શરીરો એકત્રિત
૧-૩ આ ત્રણના પણ સૂક્ષમ અને બાદર એમ બે ભેદ પડે છે એ વાત શાસ્ત્રસિદ્ધ છે. ‘હિંદતત્વજ્ઞાનનો ઇતિહાસ' એ ગ્રંથના લેખક શ્રીયુત નર્મદાશંકર દેવશંકર મહેતા બી. એ. ના ખાન બહાર આ વાત રહી ગયેલી જણાય છે. એથી તે એ ગ્રંથના પૂર્વાર્ધ પૃ. ૨૦૨+ )માં એને નિર્દેશ કરાયો નથી. એ પ્રમાણે ફક્ત ત્રસ ( લબ્ધિ-ત્રણ )ના જ તેમણે પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ પાડયા છે તે પણ તેમની ભૂલ છે.
૪-૫ આવા ભેદ બાદર પૃથ્વીકાય તેમજ અખાયાદિક સંસારી જીવન પણ સમજી લેવા.
૬ પ્રત્યેક વનસ્પતિકાય તો બાદરરૂપ જ છે. જ્યારે સૂમ વનસ્પતિકાય કે જેને સૂક્ષ્મ નિગોદ તેમજ સક્ષમ અનંતકાય પણ કહેવામાં આવે છે તે સાધારણ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org