SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર. [ હતાય વિધસ્તમત્વભેદનું લક્ષણ विश्वासमुपगतानां जनानां विचारलक्षणमन्त्रस्य प्रकाशकरणं विश्वस्तमन्त्रभेदस्य लक्षणम् । ( ४७०) અર્થાત આપણા ઉપર જેમને વિશ્વાસ બેઠા હોય તેવા જએ વિશ્વાસને લઈને જે છૂપી વાત આપણને કરી હોય તે વાત પ્રકાશમાં લાવવી તે “વિશ્વસ્તમન્નભેદ” છે. જેમના મત પ્રમાણે રહસ્ય-અભ્યાખ્યાનમાં સહસા–અભ્યાખ્યાનને અતવ થાય છે તેમને ઉદ્દેશીને ચાસ-પહારરૂપ પાંચમા અતિચારનું પ્રતિપાદન કરાય છે. આ ન્યાસઅપહારનું લક્ષણ એ છે કે न्यासीकृतहिरण्यादीनामपलापनं न्यासापहारस्य लक्षणम् । ( ૭૨) અથત થાપણ તરીકે મૂકાયેલ સુવર્ણ વગેરે અપલોપ કરે તે “ન્યાસ-અપહાર છે. એટલે કે આપણને શાહુકાર ધારીને કેઈને પણ સાક્ષી રાખ્યા વિના કેઈ આપણે ત્યાં દાગીના કે પૈસા થાપણ તરીકે મૂકી ગયેલ હોય તે ભૂલી જાય તો તેની ભૂલનો લાભ લઈ ઓછી વધતી થાપણ એળવવી તે બન્યાસ-અપહાર” છે. જોકે ન્યાસ-અપહાર એ એક પ્રકારની ચેરી છે, છતાં પણ તે ક્યાં મારે ત્યાં થાપણ મૂકી છે અથવા તે તેં આટલી જ મૂકી હતી એમ વચન ઉચ્ચારાય તેની પ્રધાન વિવક્ષા કરી અને અત્ર મૃષાવાદ તરીકે ગણાવેલ છે. બીજા અણબતના અતિચારે (૧) સ્તન-પ્રયાગ, (૨) સ્તન-આહત-આદાન, (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ, (૪) પ્રતિરૂપક-વ્યવહાર અને (૫) હીનાષિક માનેમાન એ બીજા અણુવ્રતના પાંચ અતિચાર છે. તેન–પ્રયોગનું લક્ષણ चौकियायां चौरस्य प्रेरणाकरणरूपस्वं स्सेनप्रयोगस्य लक्षખા ( ૭૨) અર્થાત્ ચારી કરવા માટે ચારને પ્રેરણ કરાય તે “ તેન–પ્રાગ” છે. આ પ્રેરણા પતે કરી હોય, અન્ય પાસે કરાવી હોય કે તેમાં સંમતિ દર્શાવી હોય તે તે પણ તેના યોગ છે, એ સ્તનપ્રાગને વિસ્તૃત અર્થ અત્ર સમજવાને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy