________________
૧૦૪૨ બન્ય-અધિકાર.
[ ચતુર્થ, એક પણ પર્યાતિને પ્રારંભ કર્યો નથી ત્યાં સુધી તે એ ચારે પર્યાદ્ધિઓ વડે કરણ-અપર્યાપ્ત ગણાય. એવી રીતે લબ્ધિ-પર્યાપ્ત મનુષ્ય ભવાંતરથી આવતાં માર્ગમાં છએ પર્યપ્તિઓથી કરણ--અપર્યાપ્ત છે. ત્યાર બાદ આહાર-પર્યાપ્તિ તે પૂર્ણ કરે એટલે પાંચ પર્યાપ્તિએથી કરણ અપર્યાપ્ત ગણાય, શરીર–પર્યાપ્તિ પણ કરે એટલે ચારથી યાવત્ પાંચ પર્યાપ્તિએ પૂર્ણ કરે ત્યારથી તે મનઃ પર્યાપ્તિની સમાપ્તિને ઉપાસ્ય સમય સુધી તે એકથી યાને મન:પર્યાપ્ત વડે કરણ-અપર્યાપ્ત કહેવાય.
કરણ એટલે ઈન્દ્રિય સુધીની ત્રણ પર્યાપ્તિઓ. આ પૂર્ણ થતાં જીવ “કરણ-પર્યાપ્ત કહેવાય અને તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે “કરણ-અપર્યાપ્ત ” કહેવાય. એવી વ્યાખ્યા કેઈક કરતાં જણાય છે, કેમકે કરણ એટલે શરીર, ઇન્દ્રિય વગેરે સ્વયોગ્ય પર્યાપ્તિઓ એ પણ અર્થ સંભવે છે. આ વાતની લોકપ્રકાશ (ભા. ૧)નાં નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છે –
કારનિ રક્ષા–કીનિ નિર્વિતાનિ : | ते स्युः करणपयोप्ताः, करणानां समर्थनात् ॥ निर्वर्तितानि नाद्यापि, प्राणिभिः करणानि यः। હાનિ “રાષri-તે પ્રશીર્તિતા // »
અત્ર કંઈ શંકા ઉઠાવે કે લોકપ્રકાશમાં લબ્ધિ-અપર્યાપ્ત છે પણ અવશ્ય કરણપર્યાપ્ત થઈને જ મરે એ જે ભાવાર્થ કહ્યો છે તેથી શું વિધ ઉપસ્થિત થતું નથી કે? આનું સમાધાન એ છે કે એ સ્થળે કરણ–પર્યાપ્તને ઈન્દ્રિય-પર્યાપ્ત એવો અર્થ કરવાને છે; પરંતુ પર્યાપ્તના લબ્ધિ-પર્યાપ્ત આદિ–ભેદે પૈકી કરણુ-પર્યાપ્ત ભેદ ન સમજો. વિશેષમાં જ્યાં કરણ-અપર્યાપ્તને આસ્વાદન-સમ્યકત્વ વગેરે હેવાનું કહેવાયું હોય ત્યાં લબ્ધિ-પર્યાપ્તના ભેદરૂપ કરણ-પર્યાપ્ત પણ સમજવું, નહિ કે લબ્ધિ-અપર્યાપ્ત સંબંધી. A વિચાર-પંચાશિકાની નિમ્નલિખિત ગાથા કરણ--પર્યાપ્ત અને કરણે--અપર્યાપ્તનાં લક્ષણે પૂરાં પાડે છે – ___ "नज वि पूरेइ परं पूरिस्सह स इह 'करणअपजत्तो'।
सो पुण करणपजत्तो जेणं ता पूरिया हुँति ॥ ३९ ॥" અર્થાત્ જે જીવે સ્વગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી નથી, પરંતુ જે જરૂર જ તેમ ભવિષ્યમાં કરનાર છે તે જીવને ‘કરણ-અપર્યાપ્ત” એટલે શરીર અને ઇન્દ્રિયાદિ વડે અપર્યાપ્ત જાણ; પરંતુ જે જીવે સ્વચગ્ય પર્યાતિઓ પૂર્ણ કરી છે તેને “ કરણુ-પર્યાપ્ત’ જાણો..
આ વિવેચનને સારાંશ એ છે કે જે જીવ લબ્ધિ-પર્યા છે તે જીવ કરણ-અપર્યાપ્ત તેમજ કરણુ-પર્યાપ્ત પણ છે, કેમકે જ્યાં સુધી તેણે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી ત્યાં સુધી તે ધકરણ-અપર્યાપ્ત' તરીકે ઓળખાય છે, પરંતુ તે સ્વયેાગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે કે તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org