SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1120
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા. ૧૦૪૧ એકેન્દ્રિયને આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિ તા અવશ્ય હોય છે જ. લબ્ધિઅપર્યંત વિકલેન્દ્રિય, ગંજ (સંજ્ઞી) તિર્યંચ પ ંચેન્દ્રિય અને ગાઁજ મનુષ્યાને પણ એ ત્રણ પર્યાંપ્તિ તા હાય છે જ. લબ્ધિ-પર્યાસ એકેન્દ્રિયાને પ્રાથમિક ચાર, લબ્ધિ-પર્યાસ વિકલેન્દ્રિયાને તેમજ લબ્ધિ-પર્યાપ્ત અસજ્ઞી (સમૂમિ) તિયચ પંચેન્દ્રિયને પણ પાંચ હાય છે, લબ્ધિપર્યાપ્ત મનુષ્ચાને, લબ્ધિ-પર્યાપ્ત ગજ ( સન્ની ) તિય ચ પચેન્દ્રિયાને, સ દેવેને અને સ નારકાને છએ પર્યાપ્તિએ હાય છે; કેમકે લબ્ધિ-પર્યાપ્ત મનુષ્ય કે તિહુઁચ અપૂર્ણ પર્યાપ્તિએ મરણ પામે જ નહિ તેમજ દેવ અને નારક લબ્ધિ-અપર્યાપ્ત હોય જ નહિ, કિન્તુ તેઓ લબ્ધિપર્યાપ્ત જ ડાય એવે નિયમ છે જીવાના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો અને તેના ઉપભેદો જે જીવા પેાતાની ચેાગ્યતા પ્રમાણેની બધી પર્યાપ્તિ પૂર્ણ કર્યાં વિના મરે તે ‘અપર્યાપ્ત' કહેવાય છે, યારે જે જીવા તે પૂર્ણ કરીને જ મરે તેઓ ‘પર્યાપ્ત’ કહેવાય છે. તેમાં આ અપર્યાપ્તાના લબ્ધિ અને કરણની અપેક્ષાએ એ ભેદો છેઃ-(૧) લબ્ધિ-અપર્યાપ્ત અને (૨) કરણ-અપર્યાપ્ત. જે જીવા સ્વયેાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના જ–તેને ભેગળ્યા વગર જ મરણ પામે તે ‘ લબ્ધિ-અપર્યાપ્ત ’ કહેવાય છે, જેમકે એકેન્દ્રિયને સ્વચેાગ્ય પર્યાપ્તિ ચાર હાય છે. જો તેઓ ચાથી પૂર્ણ કર્યા પૂર્વે જ-ચાલતી ચાથી પર્યાપ્તિમાં મરણ પામે તે તેમને લબ્ધિ-અપર્યંત એકેન્દ્રિય તરીકે ઓળખાવાય. અહીં લબ્ધિ તે અપર્યાપ્ત-નામકર્માંના ઉદય સબંધી જાણવી. જે જીવ સ્વયેાગ્ય પર્યાપ્તિને પૂર્ણ કર્યાં પછી જ મરે એવી લાયકાત ધરાવતા હોય તેને ‘લબ્ધિ-પોસ’ ના ઇલ્કાબ અપાય છે. અહીં લબ્ધિ તે પર્યાપ્ત-નામકર્માંના ઉદય સંબંધી જાણવી. જે જીવે સ્વચેાગ્ય પર્યાસ પૂર્ણ કરી નથી, પરંતુ પૂર્ણ કરવાની જેનામાં ચેાગ્યતા છે અને વળી જે જરૂર પૂર્ણ કરનાર જ છે તે જીવ તે અપૂર્ણ અવસ્થા દરમ્યાન કરણ-અપર્યાપ્ત’ કહેવાય છે, જેમકે ચાર પર્યાપ્તિને પુછ્યુ કરવાવાળા એકેન્દ્રિય જીવ એકથી માંડીને તે ત્રણ પર્યાપ્તિએ પૂર્ણ કરે ત્યાં સુધી ‘કરણ-અપર્યાપ્ત' ગણાય છે. એવી રીતે સ્વયેાગ્ય છએ પર્યાસિ પૂર્ણ કરનારા મનુષ્ય જ્યાં સુધી પાંચ જ પૂર્ણ કરે ત્યાં સુધી તે ‘કરણ -અપર્યાપ્ત’ જ છે. એટલે કે સ્વચેાગ્ય પર્યાપ્તિએમાંથી જે જીવે સ્વગ્ય પર્યાપ્તિએ જ્યાં સુધી પૂર્ણ કરી નથી ત્યાંસુધી તે જીવ ‘કરણ-અપર્યાપ્ત’ જ કહેવાય છે; સ્વચેાગ્ય પર્યાપ્તિ જે જીવે પૂર્ણ કરી લીધી હોય તે જીવ તેટલી પર્યાપ્ત પૂર્ણ કર્યાં બાદ · કરણ-પર્યાપ્ત ’ કહેવાય છે. : કરણ-અપર્યાપ્તના વિશેષ વિચાર કરતાં જણાશે કે લબ્ધિ-અષપ્ત એકેન્દ્રિય જીવ શ્વાસાચ્છ્વાસ-પર્યાપ્તિ વડે કરણ-અપર્યાપ્ત છે. વળી એ જીવે ભવાંતરથી આવતાં માર્ગોમાં આ પ્રમાણે નવતત્ત્વવિસ્તરા ( પૃ. ૪૦ )માં સૂચવાયું છે, પરંતુ સર્વે લબ્ધિ-અપર્યાપ્તને ત્રણ જ પર્યાપ્તિ પૂર્ણ થાય છે એવા નિયમ ક્રાઇ કર્મગ્રંથમાં મારા જોવામાં આવ્યે નથી. ૧ સમૂમિ મનુષ્યા લબ્ધિ-અપર્યાપ્ત જ હોય એથી એના અત્ર નિર્દેશ કરાયે। નથી. ૨ આથી એ વાત સ્પષ્ટ થાય છે કે લબ્ધિ-અપઞ જીવ તે કરણ-અપર્યાપ્ત જ છે, 131 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy