________________
હું હું
અજીવ–અધિકાર.
[ દ્વિતીય
ઊઠાવવા નિરક છે, કેમકે ચક્રકીલિકા ન્યાયથી તત્ત્વા લાક૦( પૃ. ૪૪૪)માં દર્શાવેલ અલેાકાકાશના પરિણામની માફક સમય-ક્ષેત્રના મધ્યમાં રહેલા કાલ-દ્રવ્ય વડે પણ એનાથી બાહ્ય વસ્તુના પરિણામ ઘટી શકે છે. જેમકે દેવામાં કેટલાક એકેક પખવાડિયે ઉચ્છ્વાસ લે છે અને હજાર હજાર વર્ષ આહાર લે છે. એ કથનને લઈને ત્યાં પણ વ્યવહાર-કાલ પરિચ્છેદક છે. એ વાત સાચી; પર’તુ આથી ત્યાં કોઇક વ્યવહાર–કાલ છે એમ ન માનવુ; કેમકે દેવ-લેાકમાં વ્યવહાર–કાલ નથી એમતા શ્વેતાંબરા અને દિગંબરા અને માને છે જ. આ ઉદાહરણની પેઠે સમય-ક્ષેત્રમાં રહેલા કાલ-દ્રવ્ય દ્વારા સર્વત્ર કાલ-પર્યાય પરિણામને પામે છે. આથી વળી એ પણ સિદ્ધ થયુ કે ચેગશાસ્ત્રમાંનાં નિમ્ન-લિખિત પદ્યો કાલાણુને દ્રવ્યરૂપે પૂરવાર કરે છે એ માન્યતા અનુચિત છેઃ—
t
लोकाकाशप्रदेशस्था, भिन्नाः कालाणवस्तु ये । માવાનાં પરિવર્તાય, મુખ્યઃ વાહ' ( સત્ત્વતે ॥ ૮’♦ I
ज्योतिःशास्त्रे यस्य मान-मुच्यते समयादिकम् । સુ ‘વ્યાયાTMિ; વાહ, હ્રા-ટ્રિમિરામતઃ II.૮૬ II
Jain Education International
नवजीर्णादिभेदेन यदमी भुवनोदरे । पदार्थाः परिवर्तन्ते तत् कालस्यैव चेष्टितम् ॥ ८७ ॥
वर्तमाना अतीतत्वं भाविनो वर्तमानताम् । વાળ: પ્રતિષચત્તે, ઘાજીદાવિકવિતા | ૮૮ | ઋ
અર્થાત્ લાકાકાશના પ્રદેશામાં રહેલા જે કાલાજીએ ભિન્ન છે અને પદાર્થાંના પરિવતનમાં જે ઉપયેગી છે તે કાલાણુઓને ‘ મુખ્ય કાલ ’ કહેવામાં આવે છે, જેનું માન યાતિષુ શાસ્ત્રમાં સમચારૂિપે નિર્દે શાસુ’ છે તે ‘ વ્યાવહારિક કાળ ’ છે એમ કાલના જાણકારોના મત છે. નવીન, જીણુ ઇત્યાદિ ભેદ દ્વારા જે આ પદાર્થો લેાકમાં પરિવર્તનશીલ બને છે તે કાલની જ ચેષ્ટા જાણવી. જે વતમાનકાલિક છે તે અતીતપણાને પામે છે અને જે ભાવિકાલિક છે તે વમાનપણાને પામે છે એ પ્રમાણેના જે પદાર્થમાં પિરણામા થાય છે તે કાલની ક્રીડા સમજવી.
આ શ્લેાકામાંના ૮૫મા શ્લેાકમાં જે કાલાણુઓનું પરસ્પર ભિન્નરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે કાલાણુઓ પર્યાયરૂપ સમજવાના છે; એટલે કે એથી પર્યાયરૂપ કાલ સમજવાના છે, નહિ કે દ્રવ્યરૂપ; કેમકે દ્રવ્યસ્વરૂપી કાલને તે અનત સમયરૂપ એવુ' વિશેષણ આપવામાં
૧ જેમ ચક્રમાં રહેલી ખીલી આરામાં નહિ હોવા છતાં પણ આરાની સાથે સંબંધ રાખે છે તેમ અત્ર સમજવુ.
1
૨. ત્યાનાં પાંદ તારો ત્રાસલāદિ આદારો '' [ સેવાનાં પાયકાત:, પાલવÀ; ]
For Private & Personal Use Only
www.jainelibrary.org