________________
૪૨૨
છવઅધિકાર
[ પ્રથમ આહારનું લક્ષણ
'औदारिकादिपुद्गलानामादानरूपत्वमाहारस्य लक्षणम् । (१३२) અર્થાત્ ઔદારિક વગેરે પુદગલેનું ગ્રહણ તે “આહાર ” છે. આ આહારના (૧) ઓજસુ, (૨) લેમ અને (૩) કવલ એમ ત્રણ ભેદે પડે છે એ હકીકત ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશે
स चाहारखिविधः, ओजो लोम-कावलिकभेदात् । આ ભેદ સમજાય તે માટે આપણે ત્રણેનાં લક્ષણે જાણવા જોઈએ. તેમાં એ આહારનું લક્ષણ એ છે કે
तैजसकार्मणयोगेनौदारिकादिशरीरयोग्यपुद्रलानामादानरूपत्वનાણાપંચ ઋક્ષણમ્' (૨૨) અર્થાત તૈજસ અને કામણ શરીરેના યોગથી દારિકાદિક શરીરને યોગ્ય એવા પુદગલેને ગ્રહણ કરવા તે “ઓજસૂ–આહાર” છે. લોમ-આહારનું લક્ષણ
त्वगिन्द्रियादिद्वारा शरीरोपष्टम्भकपुद्रलानादानरूपत्वं लोमाહારા ગ્રામ્ા (૨૩૪) અર્થાત્ સ્પર્શનેન્દ્રિય આદિ દ્વારા શરીરને પુષ્ટ કરનારા પુદગલેને ગ્રહણ કરવા તે “લેમઆહાર ” કહેવાય છે. કવલ-આહારનું લક્ષણ
मुखे कवलनिक्षेपरूपत्वं कावलिकाहारस्य लक्षणम् । (१३५)
૧ તત્વાર્થરાજ૦ (પૃ. ૯૭)માં આહારનું લક્ષણ નીચે મુજબ આપેલું છે–
* કાળાં શાળt vણીનાં નાજુકાદળનાકાર.” અર્થાત તેજસ અને કાર્ય શરીર તો સંસારના ઉચ્છદ પયંત પિતાને યોગ્ય પુદગલોને ઉપચય કરતા હોવાથી એ સિવાયનાં ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરને તેમજ આહારની અભિલાષા વગેરેના કારણરૂપ છ પર્યાપિને યોગ્ય પુદ્ગલનું પ્રહણું તે “ આહાર ' છે.
- ૨ “આદિ' શબ્દની સાર્થકતા શી રીતે છે તે જાણવું બાકી રહે છે, જોકે આ પ્રમાણે * આદિ અને પ્રયોગ તે લોકપ્રકાશ ( સ. ૩, . ૧૧૨૩ )માં પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org