SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૪૨૩ અર્થાત્ મુખમાં ભેજન વગેરેના કેળીઓ મૂકીએ તે “કવલ-આહાર” જાણ. શાસ્ત્રમાં આનું નામ “પ્રક્ષેપ –આહાર સૂચવાયું છે.' એક દેહને છોડીને અજુ યા વક્ર ગતિ દ્વારા ઉત્પત્તિ-સ્થાને જઈ પ્રથમ સમયે તેજસ અને કામણ યોગ વડે મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મ લેનાર છવ ઔદારિક શરીરને ચોગ્ય અને દેવ અથવા નારક તરીકે જન્મનાર જીવ ક્રિય શરીર એગ્ય પગલે અવિરહિતપણે ગ્રહણ કરે છે–એને આહાર કરે છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયમાં શરીરને પ્રારંભ થવાથી દારિક કે વૈકિયથી યુક્ત એવા તૈજસ અને કામણ ગો વડે-મિશ્ર યોગો દ્વારા શરીરની નિષ્પત્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ( અર્થાત્ અંતમુહૂર્ત કાળ સુધી જ) સ્વશરીર યોગ્ય પગલે ગ્રહણ કર્યા કરે છે. આ પ્રમાણેનું પુદગલનું ગ્રહણ તે “એજ આહાર જાણ. “ઓજસ્' શબ્દના ત્રણ અર્થે થાય છે. (૧) દેહને એગ્ય પુદગલે અર્થાત્ ઉત્પત્તિ-દેશમાંના આહાર-ગ્ય પગલે (૨) તેજસ કાય અને (૩) તેજસ કાયકૃત આહાર આ વાત લોકપ્રકાશ (સ. ૩)ના નિમ્નલિખિત કલેક ઉપરથી જણાય છે “ સર્વોચા ગાણા, નો રેઢાપુ ! ओजो वा तैजसः काय-स्तद्रूपस्तेन वा कृतः ॥ ११२५॥" ૧ જુએ પૃ. ૪૨૪. ૨ સૂત્રકૃતાંગ-નિક્તિમાં કહ્યું પણ છે કે “ ગોળ ( રે ?) દાઇ આહાર મળતાં નીકો - તેમાં હું કોલેf rs રીર નિજતી | ૨૭ . ” [ કોને (તેજન ?) મા આપતિ અનતાં કાર | तेन परं मिश्रेन यावत शरीरस्य निष्पत्तिः ॥ ૩ આ હકીકત શ્રીશીલાંકરિને માન્ય છે, પરંતુ એ સંબંધમાં મતાંતર પણ છે એ વાત તેમણે રચેલી સૂત્રકૃતાંગની વૃત્તિના ૩૪૩મા પત્રમાંની નિમ્નલિખિત પંક્તિ ઉપરથી જણાય છે तेजसेन कार्मणेन च शरीरेणौदारिकादिकादिशरीरानिष्पमिश्रेण च य आहारः स सर्वोऽप्योजा( ज आहार इति । केचिद् व्याचक्षते-औदारिकादिशरीरपर्याप्त्या पर्याप्तकोऽपीन्द्रियापानभाषामनःपर्याप्तिभिरपर्याप्तकः शरीरेणाहारयन् ओजा. ( 1 )ાર રિ ગૃહને, તસુતારું તુ જવા-ev( ને )fકળ જ આurt: ક નાદાર જીત ” અર્થાત તેજસ તેમજ કાર્મણ શરીર વડે ઔદારિક વગેરે શરીરની નિષ્પત્તિ સુધી મિશ્ર યોગ વડે જે આહાર કરાય છે તે બધે “ ઓજસ્' આહાર છે. કેટલાક એમ કહે છે કે ઔદારિકાદિ શરીર - પર્યાપ્તિથી પર્યાપ્ત કિન્તુ ઇન્દ્રિય–પર્યાપ્તિ, પ્રાણપાન-પર્યાપ્તિ, ભાષા-પર્યાપ્તિ તેમજ મનઃ-પર્યાપ્તિ પરત્વે અપર્યાપ્ત એ જીવ શરીર દ્વારા જે આહાર કરે છે, તે “ઓજસુ-આહાર છે; ત્યાર બાદ ત્વચા વડે સ્પર્શનેન્દ્રિય ધારા કરાતે આહાર “ લોમ-આહાર ' છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy