________________
૪૨૪
જીવ-અધિકાર.
[ પ્રથમ
એવી રીતે લેમ ( રૂવાંટી) વડે કરાતે આહાર તે “લેમ-આહાર' છે, જ્યારે કવલના પ્રક્ષેપ પૂર્વક આહાર તે “કવલ (પ્રક્ષેપ)-આહાર” છે. કયા જીવને કયો આહાર હોય છે?—
સર્વે અપર્યાપ્ત છે એજ આહારી જાણવા. પર્યાપ્ત જીવોના સંબંધમાં ફક્ત લેમઆહાર અને કવલ (પ્રક્ષેપ-) આહાર સંભવી શકે છે. તેમાં એકેન્દ્રિય, દેવ અને નારકને કવલ-આહાર નથી, કેમકે એકેન્દ્રિય જીવને મોટું નથી તે પછી આવે આહાર તેમને સંભવે જ કયાંથી? વળી નારકે અને દેવતાઓ તે વૈકિય શરીધારી હોવાથી તેમજ તેમના સ્વભાવને લઈને તેમને કવલ–આહાર સંભવ નથી. આથી સ્પષ્ટ થાય છે કે આ જીવને લેમ-આહાર જ છે. બાકીના જીવને લેમ-આહાર અને કવલ-આહાર બને છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે “ મનોભક્ષણ ”રૂપ આહાર તે સર્વ દેવતાઓને જ છે.' મન વડે પોતાના
૧ સરખાવો સૂત્રકૃતાંગની નિયુક્તિની નિમ્નલિખિત માથાઓ:
" सरीरेणोयाहारो तयाय फासेण लोम आहारो। v arg gr કરza tg નાયરા || ૧૭? ” [ રોગમાદાર: રજા ન કોwigrr; |
ક્ષેvrણા : કુનઃ afસ્ટ મવતિ જ્ઞાત: | ] “ યાદ રીવા રથે ઝgT pass | પત્તના ૪ સ્ત્રો પહેરે ઢોર (તિ ) નાયકા છે ૨૭૨ " [ અમારા રાઃ swafa જ્ઞાતદા: |
पर्याप्ताश्च लोम्नि प्रक्षेपे भवन्ति ज्ञातव्याः ॥ ] “पगिदियदेवाणं नेरइयाणं च नस्थि पक्खेवो । તેના પર સંસારસ્થાન વળે છે ૨૭ | ” एकेन्द्रियदेवानां नैरयिकाणां च नास्ति प्रक्षेपः ।
शेषाणां प्रक्षेपः संसारस्थानां जीवानाम् ॥1 તેમજ “ HIT fif ૩ નેશકુtry Ra
सेमाणं आहारो लोमे पक्खेव श्री चेव ॥" [लोमाहारा पकेन्द्रियास्तु नेरयिकसुरगणाश्चव । - શાળામiારા ઘf guતૌs ] " आयाहारा मणभक्खिशो व नवे वि सुरगणा होति ।
તેના વંતિ નવા સ્ટોરે ૧ર ૪ો જૈલ છે ' [ ગમારા મનમક્ષિાએ ડર કુરાન માલત |
शेषा भवन्ति जीवा लो मभि: प्रक्षेपतश्चैव ॥ ઉપર્યુક્ત ૧૭૩ મી ગાથાની વ્યાખ્યા કરતાં શ્રી શીલાંકરિએ મતાંતર દર્શાવતાં કહ્યું છે કે જીભ વડે જે સ્થળ આહાર શરીરમાં નંખાય છે તે ' પ્રક્ષેપ-બાવાર ' છે; જે નાક, આંખ અને કાન વડે ઉપલબ્ધ છે અને જે ધાતુરૂપે પરિણમે છે તે “ એજ આહાર ' છે; અને જે કેવળ સ્પર્શનેન્દ્રિય દ્વારા ઉપલબ્ધ છે અને જે ધાતુરૂપે જાય છે તે “ લોમ-આહાર ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org